Rain Video : ગુજરાતના 9 ડેમ હાઈ એલર્ટ પર, 50થી વધારે ડેમમાં 90 ટકાથી વધારે જથ્થો

અતિભારે વરસાદથી ગુજરાતના મોટાભાગના ડેમોમાં પાણીની ભરપૂર આવક થયો છે.તાપીના ઉકાઈ ડેમમાં દર કલાકે 1,22,000થી વધુ ક્યૂસેક પાણીની આવક થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2024 | 12:11 PM

અતિભારે વરસાદથી ગુજરાતના મોટાભાગના ડેમોમાં પાણીની ભરપૂર આવક થયો છે.તાપીના ઉકાઈ ડેમમાં દર કલાકે 1,22,000થી વધુ ક્યૂસેક પાણીની આવક થઈ છે. દમણગંગા ડેમમાં 42 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે. કરજણ ડેમમાં દર કલાકે 1,16,000 ક્યૂસેક પાણીની આવક થઈ છે.

ભાદર-2 ડેમમાં 10 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે.સરદાર સરોવર ડેમમાં 25 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 50 ડેમ હાઈએલર્ટ પર છે. 50 ડેમમાં પાણીનો જથ્થો 90 ટકાથી વધારે છે. જેમાં 10 ડેમમાં વોર્નિંગ સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જ્યારે 9 ડેમ એલર્ટ પર છે.

જૂનાગઢના 16 ડેમ ઓવરફ્લો

બીજી તરફ જૂનાગઢ જિલ્લાના 19 ડેમમાંથી 16 ડેમ ઓવરફ્લો થયા છે. પાણીના પ્રકોપથી 96 ગામ પ્રભાવિત થયા છે. ભારે વરસાદને પગલે જિલ્લાના કૂલ 65 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. વરસાદમાં અત્યાર સુધી કુલ 27 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. 1238 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

Follow Us:
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">