ગુજરાત સરકારે 4 IAS અને 1 IPSની અધિકારીના સર્ટિફિકેટની તપાસ હાથ ધરી, પૂજા ખેડકર કૌભાંડ બાદ સરકાર એકશનમાં, જુઓ Video

મહારાષ્ટ્રમાં ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકર સતત વિવાદમાં છે.જેના પગલે ગુજરાત સરકારે પણ એલર્ટ આપ્યુ છે. ગુજરાત સરકારે તમામ IAS અને IPS અધિકારીના સર્ટીફિકેટની તપાસ કરવાના આદેશ આપ્યા છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 21, 2024 | 8:51 AM

મહારાષ્ટ્રમાં ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકર સતત વિવાદમાં છે.જેના પગલે ગુજરાત સરકારે પણ એલર્ટ આપ્યુ છે. CMO કાર્યાલયમાંથી GADને તપાસના આદેશ અપાયા છે. સૂત્રો અનુસાર રાજ્યમાં સેવા બજાવતા IASના સર્ટિફિકેટની ખરાઈ કરવાની સૂચના આપવામાં આવી છે. UPSC દ્વારા શંકાસ્પદ અધિકારીઓની તપાસ થઈ રહી છે.

GAD કરશે તપાસ

દિવ્યાંગતા કે અન્ય સર્ટિફિકેટના આધારે પરીક્ષા પાસ કરી હોય તેની તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રના જણાવ્યા અનુસાર ગુજરાતના 4 IAS અને 1 IPSની સ્ક્રુટીની થઈ રહી છે. સરકારના GAD ( General Administration Department) વિભાગ દ્વારા તમામ ઉચ્ચ અધિકારીઓના સર્ટિફિકેટની તપાસ હાથ ધરવામાં આવી છે.

અધિકારીઓ પાસે નકલી દસ્તાવેજ હશે તો UPSCને જાણ કરાશે

એક સિનિયર IAS દિવ્યાંગતા સર્ટિફિકેટ આધારે બન્યા હોવાની પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે. જો કે તેમનામાં વર્તમાન સમયમાં કોઈ પણ પ્રકારની ખોડ ખાપણ દેખાતી નથી. 3 જુનિયર IASમાંથી એક અધિકારી સોશિયલ મીડિયામાં સક્રિય છે. 3 નોન ગુજરાતી IAS અધિકારીઓ હાલ શંકાના દાયરામાં છે. જો રાજ્ય સરકારની તપાસમાં નકલી દસ્તાવેજ જણાશે તો UPSCને જાણ કરવામાં આવશે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">