Rajkot Video : ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રુપાલા 16 એપ્રિલે સભા યોજી ભરશે ઉમેદવારી ફોર્મ

પરશોત્તમ રુપાલાનો વિરોધ રાજ્યભરમાં થઈ રહ્યો છે. જેના પગલે ક્ષત્રિય સમાજ દ્વારા અનેક જિલ્લાઓ અને શહેરોમાં ભાજપના આગેવાનોના પ્રવેશ પ્રતિબંધ લગાવતા પોસ્ટર લગાવ્યા છે. તેની વચ્ચે રુપાલાએ ઉમેદવારી ફોર્મ નોંધવાની તારીખ જાહેર કરી છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 08, 2024 | 4:37 PM

લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યાં પરશોત્તમ રુપાલાનો ગુજરાતભરમાં દિવસે દિવસે વિરોધ વધી રહ્યો છે. તે વચ્ચે રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી છે. ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા 16 એપ્રિલના રોજ બહુમાળી ચોક ખાતે સભા કરીને ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા સભાના આયોજનને લઈને પણ તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાં પરશોત્તમ રુપાલાનો વિરોધ દિવસે દિવસે વધી રહ્યો છે. ક્ષત્રિય સમાજના લોકોએ ગાંધીનગર, છોટા ઉદેપુર,સુરત સહિતના જિલ્લાઓમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની પ્રવેશબંધીના પોસ્ટર લગાવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">