ઉબેણ નદીમાં સતત કેમિકલયુક્ત પાણી ઠાલવવાનો પાલ આંબલિયાનો મોટો આરોપ, GPCB અને સ્થાનિક રાજકીય આગેવાન સામે ઉઠાવ્યા સવાલ- Video

કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ ઉબેણ નદીમાં સતત કેમિકલયુક્ત પાણી ઠાલવવાનો આક્ષેપ કર્યો છે. પાલ આંબલિયાનો આક્ષેપ છે કે જેતપુરના ડાઈંગ એસોસિએશન દ્વારા નદીમાં સતત કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવી રહ્યુ છે. તેમણે GPCB અને સ્થઆનિક રાજકીય આગેવાનો સામે પણ મોટા આક્ષેપ કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2024 | 4:22 PM

નદીઓમાં કેમિકલ ઠાલવવાની પ્રવૃત્તિઓ રાજ્યભરમાં થાય છે અને જીપીસીબી પર સતત સવાલ ઊભા થાય છે. ફરી એકવાર કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ આ પ્રશ્ન ઊઠાવ્યો છે. ઉબેણ નદીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતું હોવાનો આક્ષેપ. સાથે જ જેતપુરના ડાઇંગ એસોસિએશન કેમિકલયુક્ત પાણી ઠાલવતા હોવાનો દાવો કર્યો. GPCB બોર્ડ અને સ્થાનિક રાજકીય આગેવાનો સામે આક્ષેપ લગાવ્યો. એક સાડી દીઠ 30 રૂપિયાનો ભ્રષ્ટાચાર આપતા હોવાનો દાવો કર્યો અને કેમિકલયુક્ત પાણી છોડવાનું બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી.

જેતપુર ડાઈંગ ઉદ્યોગના પ્રમુખ જેન્તી રામોલિયા તમામ આક્ષેપોને તદ્દન ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા. નદીમાં પ્રદુષણવાળું કે કેમિકલયુક્ત પાણી ક્યાંય ઠાલવવામાં આવતું ન હોવાનું અને એસોસિએશન ફિલ્ટર પ્લાન્ટથી પાણી ટ્રીટ કરી ખેતીમાં વાપરતા હોવાનો જેન્તી રામોલિયા દાવો કર્યો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">