Kutch : નખત્રાણા નજીક ગમખ્વાર અકસ્માત,એક બાળક સહિત 4 વ્યક્તિના મોત

હોસ્પિટલના કામ માટે આ પરિવાર માંડવી (mandvi)  જઈ રહ્યો હતો. અકસ્માતમાં એક બાળક સહિત 4 વ્યક્તિના મોત થતા હાલ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2022 | 8:39 AM

કચ્છના (Kutch) નખત્રાણા (Nakhtrana) નજીક ગમખ્વાર અકસ્માત થયો છે.રોડ પર ઉભેલા ટ્રકમાં કાર ઘુસી જતા આ અકસ્માત (Car Accident)  સર્જાયો હતો.આ ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા છે.નખત્રાણાથી માંડવી જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો.માહિતી મુજબ હોસ્પિટલના કામ માટે આ પરિવાર માંડવી (mandvi)  જઈ રહ્યો હતો.એક બાળક સહિત 4 વ્યક્તિના મોત થતા હાલ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

ટ્રક પાછળ બાઈક ધૂસી જતા અકસ્માત સર્જાયો હતો

થોડા દિવસો અગાઉસુરેન્દ્રનગર -વિરમગામ હાઇવે (Surendranagar- Viramgam highway) પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . જેમાં બાઈક પર સવાર ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.કડુ ગામના પાટીયા પાસે આગળ જતા ટ્રક પાછળ બાઇક (Bike Accident) ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો.પોલીસની (Surendranagar Police) પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતુ કે એક યુવકને તાવ આવતો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઇ જઇ રહ્યા હતા તે દરમિાન આ અકસ્માત સર્જાયો હતો.

Follow Us:
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">