રાજકોટ-અમદાવાદ વચ્ચે શરુ થશે હવાઇ સેવા, 31 માર્ચથી ઇન્ડિગોની ફ્લાઇટ ઉડાન ભરશે, જુઓ Video

ઇન્ડિગોની ફલાઇટ દ્વારા 31 માર્ચથી રાજકોટ-અમદાવાદ વચ્ચે ફલાઇટ શરૂ કરવામાં આવશે. આ ફલાઇ્ટ રાજકોટ હીરાસર એરપોર્ટથી સરદાર વલ્લભભાઇ પટેલ અમદાવાદ એરપોર્ટ વચ્ચે ઉડાન ભરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2024 | 1:08 PM

રાજકોટ અને અમદાવાદ વચ્ચે કાયમી અવરજવર કરતા લોકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ-અમદાવાદ વચ્ચે ફલાઇટ સેવા શરુ કરવામાં આવશે. 31 માર્ચથી રાજકોટ-અમદાવાદ વચ્ચે આ હવાઇ સેવા શરુ થવા જઇ રહી છે.

ઇન્ડિગોની ફલાઇટ દ્વારા 31 માર્ચથી રાજકોટ-અમદાવાદ વચ્ચે ફલાઇટ શરૂ કરવામાં આવશે. આ ફલાઇ્ટ રાજકોટ હીરાસર એરપોર્ટથી સરદાર વલ્લભભાઇ પટેલ અમદાવાદ એરપોર્ટ વચ્ચે ઉડાન ભરશે.આ ફલાઇટની ટિકિટના ભાવ 3160 રુપિયાની આસપાસના રહે તેવી શકયતા છે.

આ પણ વાંચો- ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે સરકાર ખરીદશે ઘઉં, બાજરી, મકાઇ, જુવાર, જાણો શું ભાવે ખરીદશે

આ ફ્લાઇટ અઠવાડિયામાં 6 દિવસ રાજકોટ-અમદાવાદ વચ્ચે ઉડાન ભરશે.રાજકોટ એરપોર્ટ પરથી આ ફ્લાઇટ બપોરે 3.50 વાગ્યે ટેક ઓફ થશે અને અમદાવાદથી આ ફલાઇટ બપોરે 2.35 વાગ્યે ટેકઓફ થશે. રાજકોટનું હીરાસર એરપોર્ટ એ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. જો કે હજુ સુધી ઇન્ટરનેશનલ હવાઇ સેવાઓ હજુ શરુ થઇ નથી, ત્યારે અહીંથી વિદેશ પ્રવાસે જનારા લોકો અમદાવાદ પહોંચીને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડી શકશે.

(With Input-Ronak Majithia)

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">