Gujarat Weather : ગુજરાતમાં આગામી બે દિવસ ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી, જુઓ Video

રાજ્યમાં આગામી બે દિવસ સૂર્યનારાયણના આકરા પ્રકોપમાંથી ગુજરાતને આંશિક રાહત મળશે. પશ્ચિમના પવનો ફૂંકાવવાને પગલે ભેજવાળું વાતાવરણ થવાની સંભાવના છે. જેના પગલે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 8:56 AM

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી (Meteorological Department) અનુસાર કાળઝાળ ગરમીની શરુઆત થઈ છે. તેવા ફરી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સૂર્યનારાયણના આકરા પ્રકોપમાંથી ગુજરાતને આંશિક રાહત મળશે. પશ્ચિમના પવનો ફૂંકાવવાને પગલે ભેજવાળું વાતાવરણ થવાની સંભાવના છે. જેના પગલે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે.

આ પણ વાંચો : Gujarati Video : ડાંગના બિસ્માર રસ્તોઓથી ગ્રામજનોને હાલાકી, પ્રજા માટે રાજા કરશે રાજ્યપાલને રજુઆત

તો અમદાવાદમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના છે.  જો કે ત્યારબાદ અમદાવાદમાં ફરી તાપમાન વધશે વધી શકે છે.  ગરમીમાં આંશિક રાહત બાદ હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટની આગાહી કરી છે.

આકરી ગરમીના લીધે રોગચાળમાં વધારો

તો બીજી તરફ અમદાવાદમાં રેકોર્ડબ્રેક ગરમીને કારણે શહેરમાં રોગચાળાનું પ્રમાણ પણ વધ્યું છે. કાળઝાળ ગરમીને કારણે ઝાડા-ઉલ્ટી, તાવ, પેટ અને માથાના દુખાવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત રોજ એક જ દિવસમાં 30થી વધુ ઝાડા-ઉલ્ટીના દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">