ડાંગ : સાપુતારા ઘાટ માર્ગ પર કન્ટેનર પલટી જતા વાહન ચાલકનું મોત નીપજ્યું, જુઓ વીડિયો

ડાંગ:  સાપુતારા ઘાટ માર્ગમાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. દ્રાક્ષ ભરેલ કન્ટેનર ભેખડ સાથે અથડાઈને પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.  અકસ્માતમાં કન્ટેનર પલટી જતાં  ચાલક દબાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2024 | 8:34 AM

ડાંગ:  સાપુતારા ઘાટ માર્ગમાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. દ્રાક્ષ ભરેલ કન્ટેનર ભેખડ સાથે અથડાઈને પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.  અકસ્માતમાં કન્ટેનર પલટી જતાં  ચાલક દબાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું.

મહારાષ્ટ્રનાં નાસિકથી દ્રાક્ષનો જથ્થો ભરી કન્ટેનર કચ્છ જઇ રહ્યું હતું. ટ્રક ચાલક શંભાજીભાઈ લક્ષમણભાઈ માળી કન્ટેનરની કેબિનમાં દબાઈ જતા હાથ,પગ,અને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનામાં ક્લીનરને નાની મોટી ઈજાઓ પોહચતા સારવાર અર્થે શામગહાન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો હતો. અકસ્માતનાં બનાવ અંગે સાપુતારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : ભરૂચ : રાજપારડી રોડ પર બે કાર વચ્ચે અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ, જુઓ વીડિયો

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">