AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : PM મોદીની અપીલ બાદ, રાજ્યમાં સોનાની ખરીદીમાં ઘટાડો થયો,નાયબ મુખ્યમંત્રીએ આપી માહિતી, જુઓ વીડિયો

PM મોદીની અપીલ બાદ રાજ્યમાં સોનાની ખરીદીમાં ઘટાડો થયો છે. DYCM હર્ષ સંઘવીએ મોટો દાવો કર્યો છે અને કહ્યું બે દિવસમાં રાજ્યમાં સોનાની ખરીદી ઘટી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2026 | 12:32 PM
Share

વડાપ્રધાને નાગરિકોને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને મેટ્રોનો ઉપયોગ વધારવા તેમજ કાર પૂલિંગ કરવા વિનંતી કરી છે.તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વર્ષ સુધી સોનુ ન ખરીદવાની અપીલની ચારેતરફ ચર્ચા થઈ રહી છે.પીએમ મોદીની સોનાની ખરીદી પર અપીલ મામલે રાજ્યમાં સોનાની ખરીદીમાં ઘટાડો થયો છે. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું મારા ભાઈઓ બહેનો આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર તમે જે રાષ્ટ્રભક્તિ દેખાડી છે. તે ગુજરાતની સાચી ઓળખ છે. છેલ્લા 2 દિવસમાં આખા રાજ્યમાં સોનાની ખરીદીમાં ખુબ ઘટાડો જોવા મળ્યો છે.

સોનાની ખરીદીમાં ખુબ ઘટાડો

આ સાથે PM મોદીની સોનાની ખરીદી ટાળવાની અપીલને લઈ સુરત અને દક્ષિણ ગુજરાતનાં જ્વેલર્સ દેશહિત માટે સમર્થનમાં છે. સોનાની આયાતથી દેશનાં અર્થતંત્ર પર ભારણ વધતુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. PMએ પોતાના કાફલામાં 50 ટકા વાહનો ઘટાડ્યા છે. તો કાફલામાં EVના ઉપયોગ પર ભાર મૂકાયો છે. CM ભૂપેન્દ્ર પટેલના કાફલામાં 10થી વધુ વાહનો દૂર કરવામાં આવ્યા છે. DyCM હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો છે. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હવાઈ મુસાફરીનો ત્યાગ કર્યો છે. કાફલામાં વાહનો ઘટાડીને બસ-ટ્રેનથી મુસાફરી કરશે.

સી.આર.પાટીલે પોતાના કાફલામાં મોટો ઘટાડો કર્યો છે.આ સાથે અમદાવાદની IT કંપનીઓએ PMની અપીલને આવકારી છે. IT કંપનીઓમાં 50 ટકા કર્મીઓને વર્ક ફ્રોમ હોમ અપાયું છે.તો બીજી તરફ સુરતના વેપારીઓએ પણ કબુલ્યું કે પીએમની અપીલ બાદ સોનાની ખરીદીમાં ઘટાડો નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને સુરતમાં 40 ટકા ગોલ્ડ ખરીદીમાં ઘટાડો નોંધાયો છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે મતદાન કર્યું, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">