ભરૂચ : મહમદપુરા વિસ્તારમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી, લાખોનું નુકસાન

ભરૂચ : ભરૂચના મહમદપુરા વિસ્તારમાં લાકડાના ગોડાઉનમાં લાગેલી આગ 3 મકાનોને ઝપેટમાં લેતા દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભરૂચ અને જીઆએનએફસી મળી 4 ફાયર ફાઈટર મદદે બોલાવવા પડ્યા હતા. આગમાં મોટાભાગની ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. 

| Updated on: Feb 24, 2024 | 11:22 AM

ભરૂચ : ભરૂચના મહમદપુરા વિસ્તારમાં લાકડાના ગોડાઉનમાં લાગેલી આગ 3 મકાનોને ઝપેટમાં લેતા દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભરૂચ અને જીઆએનએફસી મળી 4 ફાયર ફાઈટર મદદે બોલાવવા પડ્યા હતા. આગમાં મોટાભાગની ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી.

આગની ઘટનાના  પગલે સ્થાનિક વિસ્તારમાં લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા. આગના વિકરાળ સ્વરૂપના કારણે ફાયર ફાઇટરોને મદદે  બોલાવવાની ફરજ પડી હતી. 4 ફાયર ફાઇટરોએ કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં ચક્કાજામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

આ પણ વાંચો: ભરૂચથી વડોદરા વચ્ચેનું અંતર ઓછા સમયમાં અને વગર અડચણે કપાશે, PM મોદીએ એક્સપ્રેસ વેના વડોદરા-ભરૂચ સેક્શનનું લોકાર્પણ કર્યું

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">