ભરૂચ : અંકલેશ્વરમાં જીવ જોખમમાં મૂકી નહેરમાં ન્હાતા બાળકો નજરે પડ્યા, જુઓ વાયરલ વીડિયો

ભરૂચ : અંકલેશ્વરમાં નાના બાળકો જીવ જોખમમાં મૂકી નહેરમાં ન્હાતા જોવા મળ્યા હતા. એક જાગૃત નાગરિકે આ બાબતનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે. નાના બાળકો નહેરના પાણીમાં ધીંગામસ્તી કરતા આ વીડિયોમાં નજરે પડે છે.

| Updated on: Jun 02, 2024 | 12:59 PM

ભરૂચ : અંકલેશ્વરમાં નાના બાળકો જીવ જોખમમાં મૂકી નહેરમાં ન્હાતા જોવા મળ્યા હતા. એક જાગૃત નાગરિકે આ બાબતનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે. નાના બાળકો નહેરના પાણીમાં ધીંગામસ્તી કરતા આ વીડિયોમાં નજરે પડે છે.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારની આ નહેરનો વીડિયો વાયરલ થયો છે. વોકહાર્ટ કંપની નજીકથી પસાર થતો નહેરમાં બાળકો પાણીમાં ન્હાતા જોવા મળ્યા હતા. વીડિયોમાં એક મહિલા પણ જોવા મળી છે જે બાળકોની પરવાહ વગર પોતાના કામમાં મશગુલ દેખાય છે.

ખુબ નાની વયના નજરે પડતા બાળકો જીવ જોખમમાં મૂકી આ નહેરમાં ન્હાતા જોવા મળી રહ્યા હતા.

આ પણ વાંચો : Rajkot Fire Accident : વર્તમાન PI હિરપરાએ કર્યુ હતુ TRP ગેમઝોનનુ લાયસન્સ રિન્યુ, Videoમાં જુઓ લાયસન્સની કૉપી સહિતના પુરાવા

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">