બનાસકાંઠા: વડગામમાં 5 દિવસથી પીવાનું પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ, રજૂઆતો છતાં નિરાકરણ નહીં, જુઓ

બનાસકાંઠા જિલ્લાના વડગામમાં પાંચ દિવસથી પાણી નહીં મળવાને લઈ લોકોમાં રોષ ફેલાયો છે. વડગામના લોકો પાંચેક દિવસથી પાણી વિના વલખાં મારી રહ્યા છે. જેને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆતો કરવા છતાં પાણીની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. અનેક વાર રજૂઆતો કરી છે, છતાં પાણીની સમસ્યાથી રાહત મળી રહી નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2024 | 1:52 PM

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાના અંતમાં પણ પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વડગામમાં પાંચ દિવસથી પાણી નહીં મળવાને લઈ લોકોમાં રોષ ફેલાયો છે. વડગામના લોકો પાંચેક દિવસથી પાણી વિના વલખાં મારી રહ્યા છે. જેને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆતો કરવા છતાં પાણીની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. અનેક વાર રજૂઆતો કરી છે, છતાં પાણીની સમસ્યાથી રાહત મળી રહી નથી. સ્થાનિક લોકો પણ પાણી માટે દૂર દૂર સુધી રઝળે છે અને દૂરથી પાણીની ભરી લાવવા માટે મજબૂર બની રહ્યા છે.

 

આ પણ વાંચો:  ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">