બનાસકાંઠા: લાખણીમાં 3 ઇંચ જેટલો વરસાદ, દુકાનો આગળ પાણી ભરાતા વેપારીઓ પરેશાન, જુઓ વીડિયો

લાખણીમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઈ લાખણીના બજારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. કેટલીક દુકાનો ભોંયરામાં કે જમીન કરતા નીચાણ વાળા ભાગોમાં હોવાને લઈ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન કેળા ગામે વીજળી પડતા એક પશુનું મોત નિપજ્યાંના સમાચાર સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2024 | 4:21 PM

બનાસકાંઠામાં વિરામ બાદ વરસાદ વરસવાને લઈ સ્થાનિકોમાં રાહત સર્જાઈ છે. જોકે વરસાદ ધોધમાર વરસવાને લઈ લાખણીમાં બજારોના માર્ગોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. બજારમાં અનેક દુકાનોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા નથી.

લાખણીમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઈ લાખણીના બજારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. કેટલીક દુકાનો ભોંયરામાં કે જમીન કરતા નીચાણ વાળા ભાગોમાં હોવાને લઈ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન કેળા ગામે વીજળી પડતા એક પશુનું મોત નિપજ્યાંના સમાચાર સામે આવ્યા છે.

 

આ પણ વાંચો:  સાબરકાંઠામાં તસ્કરો બેફામ બન્યા, હોસ્પિટલ સહિત 9 સ્થળે તાળા તૂટ્યા, જુઓ CCTV વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">