જૂનાગઢ વીડિયો : ગીર જંગલમાં આવેલું કનકાઈ મંદિરમાં બનાવાશે ખાસ મતદાન મથક, 200 લોકો કરશે મતદાન

જૂનાગઢમાં પણ વર્ષોથી એક ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવે છે. જ્યાં ન તો મોબાઈલ સિગ્નલ મળે છે, કે ન કોઈ વાહનની સુવિધા છે. ગીર જંગલની મધ્યમાં કનકાઈ માતાજીના મંદિરે આ મતદાન મથક ઉભું કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2024 | 3:01 PM

લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણીને લઈ દેશભરમાં તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. ત્યારે જૂનાગઢમાં પણ વર્ષોથી એક ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવે છે. જ્યાં ન તો મોબાઈલ સિગ્નલ મળે છે, કે ન કોઈ વાહનની સુવિધા છે. ગીર જંગલની મધ્યમાં કનકાઈ માતાજીના મંદિરે આ મતદાન મથક ઉભું કરવામાં આવે છે.

જ્યાં આસપાસના 7 નેસના 200થી પણ વધુ મતદારો પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરે છે. ચૂંટણી પંચના નિયમ મુજબ આ મતદાન મથક ઉપર તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાય છે. નેસમાં વસતા માલધારીઓ લોકશાહીના પર્વમાં સહભાગી બને તે માટે પોલિંગ સ્ટાફ મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી ખડેપગે રહે છે.

મધ્ય ગીરમાં આવેલ કનકાઈ માતાજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. જેની આસપાસના વિવિધ નેસમાં માલધારીઓ પોતાના પશુધનની આજીવિકા માટે વસવાટ કરે છે. જેઓ લોકશાહીના પર્વથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા વર્ષોથી આ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">