Jamnagar Rain : જામજોધપુર પંથકમાં આવેલા સોગઠી ડેમમાં પડ્યુ ગાબડું, વહીવટી તંત્ર દોડતું થયુ , જુઓ Video

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જામજોધપુર તાલુકાના જસાપર ખાતે આવેલા સોગઠી ડેમમાં ગાબડું પડ્યુ છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દોડતુ થયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2024 | 10:26 AM

ભારે વરસાદને કારણે જામજોધપુર તાલુકાના જસાપર ખાતે આવેલા સોગઠી ડેમમાં ગાબડું પડ્યુ છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દોડતુ થયુ છે. હાલમાં પ્રાંત અધિકારી, મામલતદારે ડેમ સાઇટ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો છે. ગાબડામાંથી લીકેજ ઓછુ કરવા માટે ખાસ કેમિકલનો ઉપયોગ કરવામાં આવશે.

તો ડેમમાં ગાબડુ પડતા જ રાજકોટ અને જામનગરની સિંચાઇ વિભાગની ટીમ કામે લાગી છે. આ ઉપરાંત સાવચેતીના ભાગરુપે નીચાણવાળા દરેક ગામોમાં જરૂરી સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. જેથી કોઈ પણ દુર્ઘટના ન બને. તો બીજી તરફ મામલતદાર કચેરી જામજોધપુરના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પણ પળેપળની જરૂરી વિગતો મેળવી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

( વીથ ઈનપુટ – દિવ્યેશ વાયડા ) 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">