Gandhinagar Video : ક્ષત્રિય સમાજે પરશોત્તમ રુપાલાના પોસ્ટર સળગાવી કર્યો વિરોધ

ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજે પરશોત્તમ રુપાલાના પોસ્ટર સળગાવ્યા છે. પોસ્ટર સળગાવી પરશોત્તમ રુપાલાનો વિરોધ કરાયો છે. ગાંધીનગરના લોકવાડા ખાતે ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યુ છે. ક્ષત્રિય સમાજે રુપાલાની ટિકિટ રદ કરવા માગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2024 | 2:59 PM

ગાંધીનગરમાં પણ પરશોત્તમ રુપાલાનો વિરોધ વધારે વકર્યો છે. ત્યારે ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજે પરશોત્તમ રુપાલાના પોસ્ટર સળગાવ્યા છે. પોસ્ટર સળગાવી પરશોત્તમ રુપાલાનો વિરોધ કરાયો છે. ગાંધીનગરના લોકવાડા ખાતે ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યુ છે. ક્ષત્રિય સમાજે રુપાલાની ટિકિટ રદ કરવા માગ કરી છે. વિરોધ પ્રદર્શનમાં 30 થી 40 લોકો હાજર રહ્યા છે. ક્ષત્રિય સમાજ પર વિવાદિત ટિપ્પણી કર્યા બાદ રૂપાલા સામે આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે.

બીજી તરફ ગાંધીનગરના માણસાના વરસોડા અને રંગપુર ગામમાં પણ ક્ષત્રિયોએ રૂપાલાનો વિરોધ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ક્ષત્રિય સમાજના લોકોએ ગામમાં પોસ્ટર લગાવી રુપાલા સાથે ભાજપનો પણ વિરોધ કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">