સુરત વીડિયો: નવાપુરા રોડ વિસ્તારમાં મકાનની સિલીંગ ધરાશાયી થતા વૃદ્ધ દંપતી ફસાયું

સુરતના નવાપુરા રોડ વિસ્તારમાં વૃદ્ધ દંપતીનું રેસ્ક્યબ કરાયું છે.નવાપુરા વિસ્તાર ખાતે આવેલા એક મકાનની સિલીંગ ધરાશાઈ થતા વૃદ્ધ દંપતિ ફસાયુ હતુ. ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ કરતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને ફાયર બ્રિગેડ ટીમે પતિ -પત્નીને સલામત બહાર કાઢ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2024 | 4:21 PM

રાજ્યમાં ઘણીવાર મકાનની સિલીંગ ધરાશાયી થતી હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતના નવાપુરા રોડ વિસ્તારમાં વૃદ્ધ દંપતીનું રેસ્ક્યુ કરાયું છે. નવાપુરા વિસ્તાર ખાતે આવેલા એક મકાનની સિલીંગ ધરાશાઈ થતા વૃદ્ધ દંપતિ ફસાયુ હતુ. ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ કરતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને ફાયર બ્રિગેડ ટીમે પતિ -પત્નીને સલામત બહાર કાઢ્યા હતા.

અમદાવાદમાં પણ બની હતી મકાન ધરાશાયીની ઘટના

બીજી તરફ આ અગાઉ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં લક્ષ્મીકૃપા ભાગ – 2માં મકાનની છત ધરાશાયી થઈ હતી. પહેલા માળની છતનો આખો ભાગ ધરાશાય થયો હતો. ઉપરના માળે બેઠેલા 4 લોકો છત સાથે નીચે પડ્યા હતા. ઘટના બાદ મનપાની પ્રોપર્ટીનો ઉપયોગ ન કરવા સૂચના આપી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">