Ahmedabad Video : લારી ધારકોએ AMCના અધિકારી પર હુમલો કર્યોનો આરોપ, વાહનમાં તોડફોડ કરનારની અટકાયત

અમદાવાદના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો થયો છે. રસ્તા પર લારીઓ દ્વારા કરવામાં આવતુ દબાણ હટાવાની કામગીરી કરવા પહોંચેલા અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. શાકભાજી અને ફ્રુટની લારી ધારકોએ AMCની ટીમ પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે.

Jignesh Patel
| Edited By: | Updated on: Apr 05, 2024 | 2:52 PM

અમદાવાદમાં AMCના અધિકારી પર હુમલો કર્યો હોવાની ઘટના બની છે. અમદાવાદના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો થયો છે. રસ્તા પર લારીઓ દ્વારા કરવામાં આવતુ દબાણ હટાવાની કામગીરી કરવા પહોંચેલા અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે.

શાકભાજી અને ફ્રુટની લારી ધારકોએ AMCની ટીમ પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. નોબલ નગર રોડ પર કોર્પોરેશન અધિકારીઓ પર હુમલો કર્યો છે. લારી ધારકોએ વાહનમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી તોડફોડ કરનાર શખ્સોની અટકાયત કરી છે. આ પ્રકારની ઘટના આ અગાઉ પણ અમદાવાદમાં બની હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">