અંબાજી પંથકમાં ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરાઈ, યાત્રિકોની સલામતીને ધ્યાને રાખી નિર્ણય- જુઓ Video

દિવાળીના સમયમાં મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરે ઉમટી પડતા હોય છે.ત્યારે અનેક વખત અંબાજીના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ જોવા મળે છે.જેથી અકસ્માત સર્જાવાની પણ શક્યતાઓ રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2024 | 3:19 PM

દિવાળીના સમયમાં મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરે ઉમટી પડતા હોય છે.ત્યારે અનેક વખત અંબાજીના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ જોવા મળે છે.જેથી અકસ્માત સર્જાવાની પણ શક્યતાઓ રહે છે.

બીજી તરફ અંબાજી નગરને સ્વચ્છ રાખવાના પણ ભરપૂર પ્રયાસો થઇ રહ્યા છે. તેવામાં અંબાજી પંથકના અનેક વિસ્તારોમાં ભૂંડના કારણે ગંદકીમાં વધારો થયો હોય તેવું સામે આવ્યું છે. ગંદકીના કારણે યાત્રિકોને પણ અણગમો થાય છે અને આ સાથે જ અગવડતા પડે છે. જેને લઇ અંબાજી મંદિરના અધિક કલેકટર કૌશિક મોદીએ પંથકમાં રખડતા પશુઓ તેમજ ભૂંડ પ્રજાતિના પ્રાણીઓને પકડવાની કામગીરી કરવાનો આદેશ આપ્યો છે.

અંબાજી ગ્રામપંચાયત તેમજ ભૂંડ પકડનાર ટીમને સજ્જ કરી રખડતા પશુઓથી મુક્ત કરવા સાથે ગંદકી ભર્યા ભૂંડ પ્રજાતિના પ્રાણીઓથી મુક્ત કરવા જણાવ્યું છે. જેને લઇ કર્મચારીઓ કામે લાગી ગયા છે.

( વીથ ઈનપુટ – ચિરાગ અગ્રવાલ, બનાસકાંઠા ) 

Follow Us:
અંબાજી પંથકમાં ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજી પંથકમાં ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરાઈ
દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં
દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં
ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
સમલૈંગિક સંબંધોની આડમાં આરોપીએ યુવક સાથે માર મારી કરી લૂંટ
સમલૈંગિક સંબંધોની આડમાં આરોપીએ યુવક સાથે માર મારી કરી લૂંટ
અમદાવાદ પોલીસ એક્શનમાં ! કુખ્યાત ઈરાની ગેંગ સામે લોકોને જાગૃત કરાયા
અમદાવાદ પોલીસ એક્શનમાં ! કુખ્યાત ઈરાની ગેંગ સામે લોકોને જાગૃત કરાયા
શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો આપ્યો ઓર્ડર
શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો આપ્યો ઓર્ડર
તહેવાર ટાણે પોલીસનો એક્શન પ્લાન, CCTVથી મોનિટરિંગ કરાયુ
તહેવાર ટાણે પોલીસનો એક્શન પ્લાન, CCTVથી મોનિટરિંગ કરાયુ
જાણો આજે તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
જાણો આજે તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
આ 4 રાશિના જાતકો આજે વેપારમાં લાભના સંકેત મળશે
આ 4 રાશિના જાતકો આજે વેપારમાં લાભના સંકેત મળશે
ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ
ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ
g clip-path="url(#clip0_868_265)">