હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે કારમાં આગ લાગી, યુવકનો આબાદ બચાવ, જુઓ

પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. હિંમતનગર થી અમદાવાદ નેશનલ હાઈવે પર પ્રાંતિજના કતપુર નજીક આવેલા ટોલ પ્લાઝા પાસે કારમાં આગની ઘટના ઘટી હતી. આગને કારણે સંપૂર્ણ પણે કાર આગમાં ખાખ થઈ ગઈ હતી.

| Updated on: Jun 09, 2024 | 5:02 PM

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. હિંમતનગર થી અમદાવાદ નેશનલ હાઈવે પર પ્રાંતિજના કતપુર નજીક આવેલા ટોલ પ્લાઝા પાસે કારમાં આગની ઘટના ઘટી હતી. મોડી રાત્રી દરમિયાન ઘટેલી ઘટનામાં શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આી રહ્યું છે.

હિંમતનગરનો યુવક પોતાના મિત્રને મળવા માટે અમદાવાદ જવા માટે કાર લઈને નિકળ્યો હતો. આ દરમિયાન કારમાં આગ પ્રસરવાને લઈ તે સમયસૂચકતા વાપરીને કારમાંથી બહાર નિકળી જવામાં સફળ રહ્યો હતો. આગને કારણે સંપૂર્ણ પણે કાર આગમાં ખાખ થઈ ગઈ હતી.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">