પોઈચા ફરવા આવેલ 8 જણા નર્મદામાં ડૂબ્યાં, એકનો થયો બચાવ, સાતની શોધખોળ

નર્મદા નદીમાં ડૂબેલા પ્રવાસીઓ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર, 3 નાના બાળકો સાથે કુલ 8 લોકો ડૂબ્યા હતા. જેમાંથી એક વ્યક્તિને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બચાવી લેવામાં આવ્યો છે. જેને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. બાકીના સાતની શોધખોળ કરવામાં આવી રહી છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2024 | 2:28 PM

નર્મદા જિલ્લામાં આવેલ પ્રવાસન ધામ પોઇચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યા છે. મૂળ અમરેલીના પરંતુ સુરતમાં રહેતા પરિવારજનો સાથે પ્રવાસન ધામ પોઈચા આવ્યા હતા. પોઈચા ખાતેની નર્મદા નદીમાં એક પછી એક નહાવા પડતા બધા તણાયા હતા. બચાવો બચાવોની બૂમ સાંભળીને સ્થાનિક તરવૈયાઓ નર્મદા નદીમાં કુદ્યા હતા. જેમા નર્મદાના નીરમાં ડૂબેલા પૈકી એક જણાને બચાવી લેવાયો હતો.

નર્મદા નદીમાં ડૂબેલા આઠ પૈકી હજુ પણ સાત લોકોની શોધખોળ સ્થાનિક તરવૈયાઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ ગંભીર ઘટનાની જાણ થતા જ રાજપીપળાથી ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોચ્યાં હતા.  રાજપીપળા ટાઉન પોલીસ પણ પહોચીને બચાવ અને રાહત કાર્યમાં લાગી ગઈ છે.

નર્મદા નદીમાં ડૂબેલા પ્રવાસીઓ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર, 3 નાના બાળકો સાથે કુલ 8 લોકો ડૂબ્યા હતા. જેમાંથી એક વ્યક્તિને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બચાવી લેવામાં આવ્યો છે. જેને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. બાકીના સાતની શોધખોળ કરવામાં આવી રહી છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">