દિનેશ કાર્તિક, પંત બાદ વધુ એક ખેલાડી બન્યો રોહિત શર્માનો ‘શિકાર’

રોહિત શર્મા (Rohit Sharma)એ બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડેમાં વોશિંગ્ટન સુંદર સાથે દુર્વ્યવહાર કર્યો, એક ભૂલ પર મર્યાદા તોડી નાંખી.

દિનેશ કાર્તિક, પંત બાદ વધુ એક ખેલાડી બન્યો રોહિત શર્માનો 'શિકાર'
Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 12:22 PM

ક્રિકેટના મેદાનમાં ખેલાડીઓ ઉત્સાહમાં અમુક ભૂલો કરે છે, જેના પછી તેમને ટીકાનો સામનો કરવો પડે છે. ખેલાડીઓ ઉત્સાહમાં ઘણી વખત અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે અને ઘણી વખત તેમના વિરોધીઓ સામે આવું થાય છે, જ્યારે ટીમનો કેપ્ટન તેના ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર કરે ત્યારે પણ એવું બને છે. આવું જ કંઈક બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડે દરમિયાન થયું હતું. બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડેમાં કેપ્ટન રોહિત શર્માએ વોશિંગ્ટન સુંદર સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વોશિંગ્ટન સુંદરે મેહદી હસનનો કેચ પકડવાની કોશિશ પણ કરી ન હતી, જેના પછી કેપ્ટન રોહિત શર્મા પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો હતો. તે વોશિંગ્ટન સુંદર સાથે દુર્વ્યવહાર કરતો જોવા મળ્યો હતો. આ પહેલા કેએલ રાહુલે મેહદી હસનનો એક સરળ કેચ છોડ્યો હતો, જેના કારણે અંતમાં ભારત મેચ હારી ગયું હતું.

રોહિત શર્મા કેપ્ટન કૂલ નથી

ધોનીની જેમ રોહિત શર્માને પણ કેપ્ટન કૂલ માનવામાં આવે છે. પરંતુ આ ખેલાડીએ ઘણી વખત મેદાન પર પોતાના જ ખેલાડીઓ સામે પોતાનો ગુસ્સો ગુમાવી દીધો છે.પ્રથમ વન ડેમાં ભારતીય ટીમ જીતની દાવેદાર માનવામાં આવતી હતી પણ બાંગ્લાદેશની ટીમે ભારત સામે રોમાંચક જીત મેળવી હતી. બાંગ્લાદેશમાં મેહેદી હસન મિરાજની શાનદાર બેટિંગને કારણે બાંગ્લાદેશની જીત થઈ હતી.

રોહિત શર્માને ગાળો આપવાની આદત

રોહિત શર્માએ સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હૈદરાબાદમાં રમાયેલી ટી20 મેચમાં દિનેશ કાર્તિકને ગાળો આપી હતી. વિશાખાપટ્નમમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રોહિત શર્માએ રિષભ પંતને ગાળો આપી હતી. આ મેચમાં પંતે ખોટા એન્ગલ પર થ્રો કર્યો હતો. ત્યારબાદ કેપ્ટન સાહેબ પોતાનો હોશ ગુમાવી બેઠા હતા. વર્ષે 2019માં વિશાખાપટ્ટનમ ટેસ્ટ દરમિયાન ચેતેશ્વર પુજારાને પણ રોહિત શર્માએ ગાળો આપી હતી. જેમાં તેણે એક રન લેવા માટે પુજારાને અપશબ્દો કહ્યા હતા. ભલે રોહિત શર્માએ આ ગાળો કોઈ ભાવનાથી આપી ન હોય પરંતુ લાઈવ મેચમાં આવી ઘટના ખોટો સંદેશ આપે છે સાથે યુવા ખેલાડી પર દબાવ પણ વધી જાય છે.

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">