Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs KKR : પંજાબ કિંગ્સે કોલકાતા પાસેથી જીત છીનવી લીધી, શાહરૂખની ટીમ 112 રનનો ટાર્ગેટ હાંસલ ન કરી શકી

કોલકાતા નાઈટ રાઈડર્સને પંજાબ કિંગ્સ સામે એવી હારનો સામનો કરવો પડ્યો છે જેને તેઓ ભાગ્યે જ ભૂલી શકશે. લક્ષ્ય ફક્ત 112 રન હતું અને તેમ છતાં KKR પંજાબ કિંગ્સના બોલરો સામે ટકી શક્યા નહીં. પંજાબે કોલકાતાના હાથમાંથી જીત છીનવી લીધી હતી.

PBKS vs KKR : પંજાબ કિંગ્સે કોલકાતા પાસેથી જીત છીનવી લીધી, શાહરૂખની ટીમ 112 રનનો ટાર્ગેટ હાંસલ ન કરી શકી
Punjab KingsImage Credit source: PTI
Follow Us:
| Updated on: Apr 15, 2025 | 11:04 PM

કોલકાતા નાઈટ રાઈડર્સને પંજાબ કિંગ્સ સામે એવી હારનો સામનો કરવો પડ્યો છે જેને તેઓ ભાગ્યે જ ભૂલી શકશે. લક્ષ્ય ફક્ત 112 રન હતું અને આ છતાં KKR ટીમ પંજાબ કિંગ્સના બોલરો યુઝવેન્દ્ર ચહલ અને માર્કો જેનસેન સામે ટકી શકી નહીં. 112 રનના લક્ષ્યાંકના જવાબમાં, KKRની ટીમ ફક્ત 95 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. KKR ને સૌથી મોટો ઝટકો યુઝવેન્દ્ર ચહલે આપ્યો, જેણે 4 ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ લીધી. માર્કો જેનસેને પણ માત્ર 17 રન આપીને 3 વિકેટ લીધી. બાર્ટલેટ, અર્શદીપ અને ગ્લેન મેક્સવેલને 1-1 વિકેટ મળી.

કોલકાતાની ટીમ મેચ કેવી રીતે હારી ગઈ?

કોલકાતાની ટીમ સામે ખૂબ જ નાનો લક્ષ્યાંક હતો, જોકે મુલ્લાનપુરની પિચ એટલી સરળ નહોતી. KKRના ઓપનરો પહેલી 2 ઓવરમાં જ આઉટ થઈ ગયા. પહેલા નારાયણ બોલ્ડ થયો અને પછી ડી કોક આઉટ થયો. આ પછી અંગક્રિશ રઘુવંશી અને કેપ્ટન રહાણેએ ઈનિંગ સંભાળી, બંનેએ KKRને પચાસનો આંકડો પાર કરાવ્યો અને એવું લાગતું હતું કે હવે પંજાબની ટીમ હારી જશે, પરંતુ પછી યુઝવેન્દ્ર ચહલે ચમત્કાર કર્યો.

ભારતમાં જીવતો પકડાયેલો પહેલો પાકિસ્તાની આતંકવાદી કોણ હતો?
ફળો ખાવાનો યોગ્ય સમય ક્યારે છે?
Raw papaya: ઉનાળામાં દરરોજ કાચા પપૈયા ખાવાથી શું ફાયદા થાય છે?
Vastu Tips: ઓફિસના ટેબલ પર ભુલથી પણ ના રાખવી જોઈએ આ વસ્તુઓ
આજનું રાશિફળ તારીખ : 26-04-2025
IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?

ચહલના ચમત્કાર સામે કોલકાતા ઢેર

ચહલે પહેલા કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેને LBW આઉટ કર્યો. આ પછી, અંગક્રિશ રઘુવંશી પણ ચહલનો શિકાર બન્યો. તે 28 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન, ગ્લેન મેક્સવેલે વેંકટેશ અય્યરને LBW આઉટ કરીને મેચમાં રસાકસી લાવી દીધી. 12મી ઓવરમાં ચહલે સતત બે બોલમાં બે વિકેટ લઈને KKRને મોટો ઝટકો આપ્યો. પહેલા તેણે રિંકુ સિંહને સ્ટમ્પ આઉટ કરાવ્યો. બીજા બોલ પર તેણે રમનદીપ સિંહની વિકેટ લીધી. તેને માર્કો જેન્સન અને અર્શદીપ સિંહનો પણ સારો સહયોગ મળ્યો. જ્યારે ચહલે તેની છેલ્લી ઓવરમાં રસેલને 16 રન બનાવ્યા, ત્યારબાદ અર્શદીપે વૈભવ અરોરાને આઉટ કર્યો અને માર્કો જેન્સને રસેલને આઉટ કરીને પંજાબને ચમત્કારિક જીત અપાવી હતી.

આ પણ વાંચો: Breaking News : રોહિત શર્માના નામ પરથી રાખવામાં આવ્યું વાનખેડે સ્ટેડિયમના સ્ટેન્ડનું નામ, IPL 2025 વચ્ચે મોટું સન્માન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
g clip-path="url(#clip0_868_265)">