IPL 2024 : ચેન્નાઈની હાર બાદ પોઈન્ટ ટેબલમાં થયો મોટો ફેરફાર, આ ટીમે લગાવી લાંબી છલાંગ

આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. આ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં નીચે રહેલી ટીમ ટૉપ પર પહોંચી ગઈ છે.

IPL 2024 : ચેન્નાઈની હાર બાદ પોઈન્ટ ટેબલમાં થયો મોટો ફેરફાર, આ ટીમે લગાવી લાંબી છલાંગ
Follow Us:
| Updated on: Apr 01, 2024 | 10:49 AM

આઈપીએલ 2024માં રવિવારના રોજ ડબલ-હેડર મેચ રમાય હતી. ડબલ હેડર મેચની પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાય હતી. આ મેચમાં ગુજરાતની ટીમે બાજી મારી હતી. ત્યારબાદ બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને જીત અપાવી હતી. આ બંન્ને મેચના પરિણામ બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે.

પોઈન્ટ ટેબલમાં થયો ફેરફાર

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમાયેલી મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને પહોંચી ગઈ છે. પરંતુ દિલ્હી કેપિટલ્સના હાથે 20 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. બીજા સ્થાન પર પહોંચી ગઈ છે. સીએસકેની હારથી કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમને સૌથી મોટો ફાયદો થયો છે. તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.

સીએસકેને સીઝનની પહેલી હાર મળી

ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2024માં અત્યારસુધી 3 મેચ રમી છે. જેમાં શરુઆતની બંન્ને મેચમાં તેને જીત મળી હતી પરંતુ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં તેને સીઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકત્તા નાઈટ રાઈડર્સે 2 મેચ રમી છે અને બંન્ને મેચમાં જીત મળી છે. બંન્ને ટીમો હાલમાં 4-4 અંક છે પરંતુ નેટ રન રેટ ના કારણે કોલકત્તા પોઈન્ટ ટેબલમાં સીએસકેની આગળ નીકળી ગઈ છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

દિલ્હી કેપિટલ્સે આ સીઝનમાં પોતાની જીત સાથે ખાતું ખોલી લીધું છે. આ સાથે તે પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાને પહોંચી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સને હજુ સીઝનની પહેલી જીતની રાહ જોઈ રહી છે. મુંબઈ સિવાય તમામ ટીમોએ જીત સાથે ખાતું ખોલી લીધું છે.

ટૉપ-4માં ગુજરાતની એન્ટ્રી

ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી સીઝનની બીજી જીત મેળવી લીધી છે. પરંતુ તે પોઈન્ટ ટેબલમાં વધુ નુકસાન થયું નથી તે ચોથા સ્થાને છે. તો રાજસ્થાન રોયલ્સ ત્રીજા સ્થાને છે. આ બંન્ને ટીમોએ 2-2 મેચ જીતી છે પરંતુ નેટ રન રેટથી રાજસ્થાન રોયલ્સની ટીમ ગુજરાતથી આગળ નીકળી ગઈ છે.

આ પણ વાંચો : IPL 2024: ચેન્નાઈ સામે દિલ્હીની રોમાંચક જીત, ધોનીની ફાસ્ટ ઇનિંગ ન આવી કામ, ઋષભ પંત અને ડેવિડ વોર્નરની ધમાકેદાર બેટિંગ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">