IPL 2024 : 3 ટીમ આઈપીએલ 2024થી બહાર, 1 ટીમે પ્લેઓફમાં એન્ટ્રી કરી અને હવે રમાશે માત્ર 5 મેચ

બુધવારના રોજ પંજાબ કિંગ્સ સામે હાર્યા બાદ પણ રાજસ્થાન રોયલ્સ 13 મેચમાં 8 જીત અને 5 હાર બાદ 16 અંક સાથે કેકેઆર બાદ બીજા સ્થાન પર છે. તો ચાલો હવે શું કહે છે આઈપીએલ 2024નું પોઈન્ટ ટેબલ

IPL 2024 :  3 ટીમ આઈપીએલ 2024થી બહાર, 1 ટીમે પ્લેઓફમાં એન્ટ્રી કરી અને હવે રમાશે માત્ર 5 મેચ
Follow Us:
| Updated on: May 16, 2024 | 11:21 AM

આઈપીએલ પ્લેઓફ માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ ક્વોલિફાય થઈ ચુકી છે. હવે 2 જગ્યા ખાલી છે જેના માટે ચેન્નાઈ, હૈદરાબાદ, બેગ્લુરું અને લખનૌ જેવી ટીમ પણ રેસમાં છે, પરંતુ દિલ્હી કેપિટલ્સ પોતાની તમામ મેચ રમી ચુકી છે એટલા માટે તેમણે પ્લેઓફની આશા અન્ય ટીમ પર રાખવી પડશે.

પોઈન્ટ ટેબલમાં કેકેઆર પોતાની 13 મેચમાં 9માં જીત અને 3માં હાર બાદ 19 પોઈન્ટ સાથે ટોપ સ્થાન પર છે. ગત મેચમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ હાર બાદ રાજસ્થાન રોયલ્સ 13 મેચમાં 8 જીત અને 5 હાર બાદ 16 અંક સાથે કેકેઆર બાદ બીજા સ્થાન પર છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

અન્ય 2 સ્થાન માટે કોણ મારશે બાજી

રાજસ્થાન રોયલ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી ચૂકી છે અને ખાસ રણનીતિ પોતાની છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ જીત મેળવી બીજા સ્થાન પર રહેવાની છે. હવે વાત કરીએ 3જા સ્થાન માટે તો ચેન્નાઈ સુપર કિંગ્સ ટૉપ4માં પહોંચવું પાક્કું છે, પરંતુ ક્વોલિફાય થવાનું હજુ સ્પષ્ટ થયું નથી. તે અન્ય ટીમના રિઝલ્ટ પર આધાર પર નંબર 3 કે પછી નંબર 4 પર રહી શકે છે. કારણ કે, આ બંન્ને પોઝિશન પર દિલ્હી, હૈદરાબાદ, આરસીબી અને લખનૌ બાજી પલટી શકે છે.

હવે માત્ર 5 મેચ રમવાની બાકી

તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2024માં લીગ સ્ટેજમાં હવે માત્ર 5 મેચ રમવાની બાકી છે. તો પ્લેઓફમાં અત્યારસુધી માત્ર 1 જ ટીમ જગ્યા બનાવી શકી છે.બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંએ આઈપીએલ 2024માં શાનદાર વાપસી કરી છે. તેમણે સતત 5 મેચ જીતી પ્લેઓફની આશા જીવંત રાખી છે.

હવે તેને કિસ્મતનો સાથ પણ જોશો. હવે IPLની 17મી સિઝનમાં ગ્રુપ સ્ટેજની માત્ર 5 મેચ જ બાકી છે. છેલ્લી મેચ 19 મેના રોજ રમાશે. આ રીતે 4 દિવસમાં યોજાનારી આ 5 મેચો બાદ જ 5 ટીમોના ભાવિનો ફેંસલો થશે. આમાંથી માત્ર 2 જ પ્લેઓફમાં પ્રવેશ કરી શકશે

આ પણ વાંચો  : T20 World Cup પૂર્વ કેપ્ટનને બળાત્કારના કેસમાં નિર્દોષ જાહેર કરાયો, કોર્ટે 8 વર્ષની જેલની સજા રદ કરી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">