IPLમાં ધોની માટે BCCI લાવશે આ નિયમ, મેગા ઓક્શન પહેલા CSKને મળશે સારા સમાચાર

IPL 2025માં ધોનીના રમવાની ચર્ચા ચાલી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ તેને આગામી સિઝનમાં મેદાનમાં ઉતારવા માંગે છે. આ માટે તેણે BCCI સમક્ષ માંગ પણ કરી હતી. તેમની માંગ મેગા ઓક્શન પહેલા પુરી થઈ શકે છે.

IPLમાં ધોની માટે BCCI લાવશે આ નિયમ, મેગા ઓક્શન પહેલા CSKને મળશે સારા સમાચાર
MS Dhoni
Follow Us:
| Updated on: Aug 17, 2024 | 8:35 AM

IPL 2025ની મેગા ઓક્શન પહેલા રિટેન્શન પોલિસીને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. BCCIએ તાજેતરમાં લીગના ફ્રેન્ચાઈઝી માલિકો સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન મેગા ઓક્શન સમાપ્ત કરવા, ઈમ્પેક્ટ પ્લેયર અને રિટેન્શન પોલિસી અંગે ચર્ચા થઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે BCCIને બેઠકમાં એક નિયમ લાવવાની માંગ કરી હતી, જેથી તેઓ આગામી સિઝનમાં પણ ધોનીને રિટેન કરી શકે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIએ CSKની માંગ સ્વીકારી લીધી છે. IPLમાં ધોનીને મેદાનમાં ઉતારવા માટે બોર્ડ મોટું પગલું ભરી શકે છે. જો બોર્ડ આવું કરે છે, તો મેગા ઓક્શન પહેલા CSKને માટે સારા સમાચાર હશે.

નિયમ શું છે અને જાહેરાત ક્યારે થશે?

IPLની પ્રથમ સિઝનમાં એક નિયમ લાવવામાં આવ્યો હતો. આ હેઠળ, કોઈપણ ફ્રેન્ચાઈઝી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓને અનકેપ્ડ ખેલાડીઓની શ્રેણીમાં ઓછા પૈસામાં ખરીદી શકે છે. આ માટે એક જ શરત હતી કે તેમની નિવૃત્તિને 5 વર્ષ થઈ ગયા હોવા જોઈએ. આ નિયમ BCCI દ્વારા 2021માં હટાવી દેવામાં આવ્યો હતો કારણ કે તેનો ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. એક અહેવાલ મુજબ, 31 જુલાઈએ યોજાયેલી બેઠકમાં ચેન્નાઈએ તેના સૌથી મહત્વપૂર્ણ ખેલાડી ધોનીને રમાડવા માટે આ નિયમને પાછો લાવવાની માંગ કરી હતી, જો કે, ઘણી ઓછી ફ્રેન્ચાઈઝીએ આમાં CSKનું સમર્થન કર્યું હતું. હવે આશા છે કે આ નિયમ પાછો આવશે. ખેલાડીઓના રેગ્યુલેશનની જાહેરાત કરતી વખતે બોર્ડ આની જાહેરાત કરી શકે છે.

IPL 2025 માં રીટેન્શન પોલિસી શું હશે?

IPLની કેટલીક ટીમો મેગા ઓક્શન દૂર કરવા માંગે છે. પરંતુ ક્રિકબઝના અહેવાલ મુજબ, BCCI હાલના સમય માટે આને સમાપ્ત કરશે નહીં. જોકે આ અંગે ચર્ચા ચાલી રહી છે. આ સિવાય બોર્ડ મેગા ઓક્શન પહેલા ટીમોને વધુમાં વધુ છ ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપી શકે છે. આ સિવાય રાઈટ ટુ મેચ કાર્ડનો નિયમ પણ પાછો ખેંચી લેવામાં આવી શકે છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

શું એમએસ ધોની IPL 2025 રમશે?

ધોનીએ હાલમાં જ IPL 2025માં રમવા અંગે નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે તેના હાથમાં કંઈ નથી, બધું જ રિટેન્શનના નવા નિયમો પર નિર્ભર રહેશે. હાલમાં મેગા ઓક્શન પહેલા માત્ર 4 ખેલાડીઓને રિટેન કરવાનો નિયમ છે. પરંતુ લેટેસ્ટ રિપોર્ટ અનુસાર અનકેપ્ડ કેટેગરી અને રિટેન્શનના નિયમોમાં ફેરફારના સમાચાર સામે આવી રહ્યા છે. તેનાથી ધોનીની રમવાની અપેક્ષાઓ વધી ગઈ છે.

આ પણ વાંચો: વિનેશ ફોગાટે હાર નથી સ્વીકારી, નિવૃત્તિમાંથી પરત ફરવાના આપ્યા સંકેત, દેશ પરત ફરતા પહેલા કહી મોટી વાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">