
પૂર્વને ઉગતા સૂર્યની દિશા માનવામાં આવે છે અને તે ઊર્જા અને નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. આ દિશામાં બદામ અથવા મરૂન રંગની ડોરમેટ રાખવી શુભ માનવામાં છે. આ રંગની ડોરમેટ રાખવાથી પરિવારમાં શાંતિ બની રહે છે.

ઘરના મુખ્ય દરવાજા અનુસાર ડોરમેટની સાઈઝ હોવી જોઈએ. જો ખૂબ મોટી ડોરમેટ રાખો છો તો ઘરની શોભા બગાડી શકે છે. જ્યારે ખૂબ નાની ડોરમેટ ઘરની ઉર્જાને સંતુલિત કરતી નથી.

(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)