રામ મંદિર માટે 115 દેશોમાંથી મંગાવાયુ જળ, 2023 સુધીમાં દર્શન માટે ખોલવાની તૈયારી

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ફક્ત અયોધ્યાના લોકો માટે જ પુજનીય નથી પરંતુ આધુનિક સમયમાં દુનિયાભરના લાખો લોકો તેમની પુજા કરે છે.

રામ મંદિર માટે 115 દેશોમાંથી મંગાવાયુ જળ, 2023 સુધીમાં દર્શન માટે ખોલવાની તૈયારી
Water brought from 115 countries for Ram temple in Ayodhya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 9:50 AM

દિલ્લીના એક ખાનગી સંગઠને બુધવારે દાવો કર્યો છે કે તેમણે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે 115 દેશોમાંથી પાણી મંગાવ્યુ છે. બિન સરકારી સંગઠન દિલ્લી સ્ટડી સર્કલ ના અનુસાર ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, કેનેડા, ચીન, કંબોડિયા, ક્યૂબા, ડીપીઆર કાંગો, ફિજી, ફ્રાંસ, જર્મની, ઇટલી, ઇન્ડોનેશિયા, આયરલેન્ડ, ઇઝરાયલ, જાપાન, કેન્યા, લાઇબેરિયા, મલેશિયા, મોરિશસ, મ્યામાં, મંગોલિયા, મોરક્કો, માલદીવ અને ન્યૂઝીલેન્ડથી જળ મંગાવવામાં આવ્યુ છે.

આ બિન સરકારી સંગઠનના પ્રમુખ અને દિલ્લી ભાજપના પૂર્વ વિધાયક વિજય જોલીએ જણાવ્યુ કે ભાજપના દિગ્ગ્જ નેતા લાલ કૃષ્ણ અડવાણી, વિશ્વ હિન્દુ પરિષદના દિવંગત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી તેમને આમ કરવાની પ્રેરણા મળી છે.

મોદીએ ગત વર્ષ 5 ઓગસ્ટના રોજ રામ મંદિરની આધારશિલા રાખી હતી. તેમણે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, આવા સમયમાં કે જ્યારે લોકો કોવિડ 19 ના (Covid 19) કારણે એક દેશથી બીજા દેશમાં યાત્રા નથી કરી શક્તા તો આસ્થા અને વિશ્વાસના પોતાના ઐતિહાસિક મિશનમાં અમે સફળ થયા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ફક્ત અયોધ્યાના લોકો માટે જ પુજનીય નથી પરંતુ આધુનિક સમયમાં દુનિયાભરના લાખો લોકો તેમની પુજા કરે છે. આ સંગઠનની યોજના આવતા મહિના સુધી આ જળને અયોધ્યા પહોંચાડવાનું છે.

આ પહેલા મોટો નિર્ણય લેતા શ્રી રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય (Champat Rai) એ જણાવ્યુ હતુ કે, શ્રદ્ધાળુઓને ભગવાનના દર્શન 2023 પહેલા કરાવી દેવાશે.

ચંપત રાયે જણાવ્યુ કે આગળ શુ શુ કરવાનું છે. કયુ કામ કયા સમયે પુરુ થશે. તેના માટે જરૂરી વસ્તુઓ ક્યાંથી આવશે. આવી નાની નાની ઘણી બાબતો પર ચર્ચા થઇ છે. બેઠકમાં પહેલો વિચાર એ વાત પર થયો કે શ્રદ્ધાળુઓને ભગવાનના દર્શન 2023 સમાપ્ત થવા પહેલા કરાવી દેવામાં આવે. જ્યાં ગર્ભ ગૃહ બનાવાનું છે ત્યાં ભગવાનની સ્થાપના અને શ્રદ્ધાળુઓ માટે દર્શન શરૂ થઇ જશે.

2025 સુધીમાં વિક્સિત થશે 70 એકરનું પરિસર

મહાસચિવ ચંપત રાયે જણાવ્યુ કે, બેઠકમાં એ વાત પર પણ ચર્ચા થઇ છે કે મંદિર પરિસરની બહારનું જે બાકી અયોધ્યા છે તે મંદિરના નિર્માણની કોઇ પણ યોજનામાં સમસ્યાનો સામનો ન કરવો પડે. સમગ્ર પરિસરને ઇકોફ્રેન્ડલી બનાવવામાં આવશે. સીવર અને વોટર ટ્રીટમેન્ટ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે. પાણીના બચાવ માટે 3 દિશાઓમાં રિટેનિંગ વોલ પણ લગાવવામાં આવશે. મહાસચિવ ચંપત રાયે એ પણ કહ્યુ કે, 2023 સુધીમાં અમે ભક્તો માટે દર્શન શરૂ કરી દેશું અને 2025 પૂર્ણ થતા થતા સંપૂર્ણ 70 એકર પરિસરનું નિર્માણ કાર્ય પતી જશે.

આ પણ વાંચો –

સર્જરી બાદ અભિષેકે તસ્વીર સાથે શેર કર્યો અમિતાભનો આ ફેમસ ડાયલોગ, જાણો શું કહ્યું અભિનેતાએ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">