અષાઢ પૂર્ણિમા- ધમ્મ ચક્ર દિવસ પર ટૂંક સમયમાં વડાપ્રધાનનું દેશનાં નામે સંબોધન

ઉત્તરપ્રદેશના વારાણસી નજીક વર્તમાન સરનાથમાં ઋષિપટનમાં હિરણ ઉધ્યાનમાં મહાત્મા બુદ્ધ દ્વારા તેમના પ્રથમ પાંચ તપસ્વી શિષ્યોને આપેલા 'પ્રથમ ઉપદેશ'ને ધ્યાનમાં રાખીને ધમ્મ ચક્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

અષાઢ પૂર્ણિમા- ધમ્મ ચક્ર દિવસ પર ટૂંક સમયમાં વડાપ્રધાનનું દેશનાં નામે સંબોધન
PM Narendra MOdi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 6:41 AM

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અષાઢ પુર્ણિમા (Ashadh Purnima) અને ધમ્મ ચક્ર દિવસ (Dahmma Chakra Day 2021) એટલે કે શનિવારે સવારે દેશવાસીઓને સંબોધીને સંદેશો આપશે. પ્રધાન મંત્રીએ ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપી છે. અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુપૂર્ણિમા (Guru Purnima) કહેવાય છે. પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે.

માનવામાં આવે છે કે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. કારણ કે તે ગુરુ વેદ વ્યાસ જ હતા કે જેમણે પ્રથમ ચારેય વેદોનું માનવજાતને જ્ઞાન આપ્યું, તેથી તેમને પ્રથમ ગુરુ માનવમાં આવે છે. તેમની જન્મ તિથી ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, આવતીકાલે 24 મી જુલાઈએ સવારે 8:30 વાગ્યે હું અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિવસના કાર્યક્રમમાં મારો સંદેશ શેર કરીશ.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ વખતે ગુરુપૂર્ણિમાની પાવન તિથી 23 જુલાઈ 2021 ના ​​સવારે 10:43 થી શરૂ થઈને થી 24 જુલાઈ 2021 ના ​​સવારે 08:06 સુધી રહેશે. પરંતુ ઉદયા તિથિને કારણે 24 મી જુલાઈએ ઉજવાશે.

ઉત્તરપ્રદેશના વારાણસી નજીક વર્તમાન સરનાથમાં ઋષિપટનમાં હિરણ ઉધ્યાનમાં મહાત્મા બુદ્ધ દ્વારા તેમના પ્રથમ પાંચ તપસ્વી શિષ્યોને આપેલા ‘પ્રથમ ઉપદેશ’ને ધ્યાનમાં રાખીને ધમ્મ ચક્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ વિશ્વભરના બૌદ્ધ લોકો દ્વારા ધમ્મ ચક્ર ફેરવવા અથવા ‘ધર્મના ચક્રને ફેરવવાનો દિવસ’ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસ બૌદ્ધ અને હિન્દુઓ બંને પોતપોતાના ગુરુઓને માન આપવા માટે ‘ગુરુ પૂર્ણિમા’ તરીકે ઉજવે છે.

આ પણ વાંચો:  Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ/વૃષભ 24 જુલાઇ: વીમા પોલિસી અને કમિશનને લાગતાં ઘંઘામાં થશે ફાયદો, નાણાકીય બાબતોમાં રાખશો ખાસ સંભાળ

આ પણ વાંચો:  Bhakti: સુખ, સમૃદ્ધિ અને સુસ્વાસ્થ્ય અર્પશે ચાતુર્માસના આ નિયમો

Latest News Updates

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">