રૂમમાં કેટલી ઉંચાઈએ AC લગાવવામાં આવે તો વધુ ઠંડક આપશે, ન જાણતા હોવ તો જાણી લો

કુલર કરતાં AC થોડા વધુ મોંઘા હોય છે. પરંતુ AC ગરમીથી બચવા માટે શ્રેષ્ઠ છે. તેથી લોકો ગરમીથી બચવા ACનો સહારો લે છે. જ્યારે તમે તમારા ઘરમાં AC લગાવો છો. તો શું તમે જાણો છો કે તમારે તમારા રૂમ કે હોલમાં કેટલી ઊંચાઈએ AC લગાવવું જોઈએ ? જો ના જાણતા હોવ તો અમે તમને તેના વિશે જણાવીશું.

રૂમમાં કેટલી ઉંચાઈએ AC લગાવવામાં આવે તો વધુ ઠંડક આપશે, ન જાણતા હોવ તો જાણી લો
AC
Follow Us:
| Updated on: Apr 29, 2024 | 3:01 PM

ભારતમાં હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ઉનાળાની ઋતુમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. તો સૂર્યનો આકરો તાપ પણ ઘરને ખૂબ ગરમ કરે છે. તેથી ઘરોમાં રહેવું પણ ખૂબ મુશ્કેલ બની જાય છે. ગરમીથી બચવા લોકો તેમની જરૂરિયાત અને બજેટ પ્રમાણે એસી અને કુલર લગાવે છે.

કુલર કરતાં AC થોડા વધુ મોંઘા હોય છે. પરંતુ AC ગરમીથી બચવા માટે શ્રેષ્ઠ છે. તેથી લોકો ગરમીથી બચવા ACનો સહારો લે છે. જ્યારે તમે તમારા ઘરમાં AC લગાવો છો. તો શું તમે જાણો છો કે તમારે તમારા રૂમ કે હોલમાં કેટલી ઊંચાઈએ AC લગાવવું જોઈએ ? જો ના જાણતા હોવ તો અમે તમને તેના વિશે જણાવીશું.

7 થી 8 ફૂટની ઉંચાઈ યોગ્ય

યોગ્ય ઉંચાઈ પર AC લગાવવાથી ACની ઠંડી હવા તમારા સુધી યોગ્ય માત્રામાં પહોંચી શકે છે. જો AC ખૂબ ઊંચું હોય કે બહુ નીચું હશે તો પછી તમારા સુધી હવા ઓછી પહોંચશે. રૂમના તળિએથી 7થી 8 ફૂટની ઊંચાઈએ AC લગાવવું શ્રેષ્ઠ છે. AC ઇન્સ્ટોલ કરવા માટે આ સામાન્ય ઊંચાઈ છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

તમે તમારા પલંગના કદના આધારે આને વધારી અથવા ઘટાડી શકો છો. જો તમારી દિવાલથી છતની ઊંચાઈ 8 ફૂટથી ઓછી છે. તો તમે ACને થોડું નીચે પણ લગાવી શકો છો. પરંતુ જો છતની ઊંચાઈ ઊંચી હોય, તો પણ તમારે તેને ખૂબ ઊંચી ન મૂકવી જોઈએ. આના કારણે હવા ઉપરની તરફ ફેલાતી રહેશે અને તમારા સુધી ઓછી પહોંચશે.

યોગ્ય જગ્યા પસંદ કરો

તમે જાણો છો કે ACની ઊંચાઈ કેટલી હોવી જોઈએ. પરંતુ રૂમમાં ઠંડી હવા માટે તમારે એસીના એંગલનું પણ ધ્યાન રાખવું જોઈએ. તમે AC ક્યાં લગાવો છો એ પણ જરૂરી છે. ACને રૂમમાં એવી જગ્યાએ મૂકો જ્યાં તેની હવાના પ્રવાહમાં કોઈ અવરોધ ન આવે. આ સાથે તમારે ACને સહેજ નીચેની તરફ ટિલ્ટ કરીને ઇન્સ્ટોલ કરવું જોઈએ જેથી કન્ડેન્સેશનમાંથી પાણી સરળતાથી નીકળી શકે.

આ પણ વાંચો 5 રનવે, 400 બોર્ડિંગ ગેટ…દુબઈમાં બનશે દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ, ભારતના IGI થી કેટલું અલગ ?

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">