ત્રિપુરાના 1.47 લાખ પરિવારોને PM મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અપાશે પહેલો હપ્તો, આજે વિતરણ કરાશે 700 કરોડ રૂપિયા

પ્રધાનમંત્રી આવાસ યોજના એ ભારત સરકારના મુખ્ય કાર્યક્રમોમાંનો એક છે, જેનો ઉદ્દેશ્ય 2022 સુધીમાં "બધા માટે આવાસ" ઉપલબ્ધ કરવાનો છે. વડાપ્રધાન મોદીએ નવેમ્બર 2016માં આ યોજના શરૂ કરી હતી.

ત્રિપુરાના 1.47 લાખ પરિવારોને PM મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અપાશે પહેલો હપ્તો, આજે વિતરણ કરાશે 700 કરોડ રૂપિયા
Prime Minister Narendra Modi, (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 9:18 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) રવિવારે પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ (PMAY-G)નો પ્રથમ હપ્તો ત્રિપુરાના 1.47 લાખથી વધુ લાભાર્થીઓને ટ્રાન્સફર કરશે. આ અવસર પર આ લાભાર્થીઓના બેંક ખાતામાં 700 કરોડ રૂપિયાથી વધુ રકમ સીધી જમા કરવામાં આવશે. પીએમ મોદીનો આ કાર્યક્રમ બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહ અને ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબ ( Biplab Kumar Deb ) પણ હાજર રહેશે.

વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ત્રિપુરાની વિશિષ્ટ ભૌગોલિક-આબોહવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, PM મોદીની પહેલને પગલે, ત્રિપુરા રાજ્ય માટે ‘કાચા’ ઘરની વ્યાખ્યા બદલાઈ છે, આટલી મોટી સંખ્યામાં ‘કાચા’ મકાનોમાં રહેતા લાભાર્થીઓ ‘પાક્કા’ મકાનો બાંધવા માટે નિર્દિષ્ટ સહાય મેળવવા માટે પાત્ર થયા છે. મુખ્ય પ્રધાન બિપ્લબ દેબે પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરવા બદલ વડા પ્રધાનનો આભાર માન્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

પ્રધાનમંત્રી આવાસ યોજના ( Pradhan Mantri Awas Yojana)- ગ્રામીણ, આ યોજના એ ભારત સરકારના મુખ્ય કાર્યક્રમોમાંનો એક છે, જેનો ઉદ્દેશ્ય 2022 સુધીમાં “બધા માટે આવાસ” ઉપલબ્ધ કરવાનો છે. આ યોજના હેઠળ, વર્ષ 2021-22 સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના- અંતર્ગત તમામ મૂળભૂત સુવિધાઓ સાથેના 2.14 કરોડ ગ્રામીણ ઘરો બાંધવાનો ઉદ્દેશ છે. જોકે આ યાદીમાં શરૂઆતમાં 2.95 કરોડ પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ વિવિધ સ્તરે ચકાસણી બાદ ઘણા પરિવારો, યોજનાને પાત્ર ના હોવાનું જણાયું હતું. વડાપ્રધાન મોદીએ નવેમ્બર 2016માં પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ યોજના શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ

ભારતમાં ટૂંક સમયમાં Cryptocurrency કાયદો આવશે? Virtual Currency દેશ માટે ખતરો બનવાના ભય વચ્ચે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક

આ પણ વાંચોઃ

Children’s day 2021: ચિલ્ડ્રન્સ ડે પર તમારા બાળકને આપો આ અદ્ભુત ભેટ, આટલા પૈસા ચૂકવીને તમે ટપાલ ટિકિટ પર છપાવી શકો છો તમારા બાળકનો ફોટો

Latest News Updates

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">