રામનવમી ઉપર અયોધ્યા જઈ રહ્યા છો? તો જાણી લો જિલ્લા પ્રશાસનની અપીલ, આરામથી કરી શકશો રામલલ્લાના દર્શન

Ram navami 2024 : પ્રથમ વખત ભગવાન રામની જન્મજયંતિ ભવ્ય મંદિરમાં ઉજવવામાં આવશે. હવે રામ મંદિર ટ્રસ્ટ અને અયોધ્યા જિલ્લા પ્રશાસને આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રામનવમીના તહેવાર પર અયોધ્યામાં ભારે ભીડ એકત્ર થવાની આશા છે.

રામનવમી ઉપર અયોધ્યા જઈ રહ્યા છો? તો જાણી લો જિલ્લા પ્રશાસનની અપીલ, આરામથી કરી શકશો રામલલ્લાના દર્શન
Ramnavami 2024 in ayodhya
Follow Us:
| Updated on: Apr 03, 2024 | 7:58 AM

જો તમારે ચૈત્ર મહિનામાં રામ નવમી દરમિયાન ભગવાન રામની નગરી અયોધ્યા જવું હોય અને જો તમે અહીં ભગવાન રામની જન્મજયંતિમાં ભાગ લેવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. અયોધ્યામાં ભગવાન રામના જન્મની ઉજવણી વધુ ઐતિહાસિક બની રહેશે કેમ કે મંદિર બન્યા પછી આ પહેલી રામનવમી હશે.

કારણ કે પ્રથમ વખત ભગવાન રામની જન્મજયંતિ ભવ્ય મંદિરમાં ઉજવવામાં આવશે. હવે રામ મંદિર ટ્રસ્ટ અને અયોધ્યા જિલ્લા પ્રશાસને આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રામનવમીના તહેવાર પર અયોધ્યામાં ભારે ભીડ એકત્ર થવાની આશા છે.

અલગ-અલગ તારીખે અયોધ્યા આવે

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને જિલ્લા પ્રશાસન લોકોને અપીલ કરી રહ્યા છે કે તેઓ પોતપોતાના સ્થળોએ રામ નવમી ઉજવે અને અલગ-અલગ તારીખે અયોધ્યા આવે. જો ભક્તો અલગ-અલગ તારીખે અયોધ્યા આવે છે. તેઓ સુલભ રીતે રામલલ્લાના સારા રીતે દર્શન કરી શકશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ સાથે જિલ્લા પ્રશાસને પણ ટ્રસ્ટને રામ નવમીના તહેવાર પર રામ મંદિર આખો દિવસ ખોલવાની વિનંતી કરી છે. જિલ્લા પ્રશાસને વાહનોના પાર્કિંગ માટે 35 સ્થળોની જાણ કરી છે.

સુરક્ષા વ્યવસ્થા

ડીએમ નીતિશ કુમારે કહ્યું કે, દેશવાસીઓને અપીલ છે. અયોધ્યામાં રામ મંદિરમાં તો ઉજવણી થશે જ પણ ભક્તોએ પોતપોતાના ગામ, શહેરમાં રામ નવમીની ઉજવણી કરવી જોઈએ.

ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકો રામ નવમીની ઉત્સાહભેર ઉજવણી કરે છે. જો શ્રદ્ધાળુઓ અલગ-અલગ તારીખે અયોધ્યા આવશે તો તેઓ સારી અને સુવિધાજનક રીતે રામલલ્લાના દર્શન કરી શકશે.

50 લાખ ભક્તો પહોંચે તેવી આશા

ડીએમએ કહ્યું કે, રામ નવમી પર મહાનગરપાલિકાને વિવિધ સ્થળોએ શેડ લગાવવા માટે કહેવામાં આવ્યું છે. મેળા વિસ્તારમાં હંગામી મેડિકલ કેમ્પ પણ ગોઠવવામાં આવશે. અહીં પાર્કિંગ માટે 35 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે સ્ફટિક શિલા, ઉદય સ્કૂલ પાસે, પ્રહલાદ ઘાટનો સમાવેશ થાય છે.

વાસ્તવમાં ભગવાન રામની પ્રથમ જન્મજયંતિ 17 એપ્રિલે દિવ્ય અને ભવ્ય મંદિરમાં ઉજવવામાં આવશે. આ વખતે 50 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચે તેવી શક્યતા છે.

Latest News Updates

કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
g clip-path="url(#clip0_868_265)">