ટ્રેઇની IAS પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, ટ્રેનિંગ તાત્કાલિક અટકાવાઈ, મસૂરી એકેડમીમાં પરત બોલાવી

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં તહેનાત તાલીમાર્થી IAS પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની તાલીમ તાત્કાલીક અસરથી રદ કરવામાં આવી છે. તેમને મસૂરી એકેડમીમાં પાછા બોલાવવામાં આવ્યા છે. 23મી જુલાઈ સુધીમાં રિપોર્ટ કરવા જણાવ્યું છે.

ટ્રેઇની IAS પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, ટ્રેનિંગ તાત્કાલિક અટકાવાઈ, મસૂરી એકેડમીમાં પરત બોલાવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2024 | 6:31 PM

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં તહેનાત તાલીમાર્થી IAS પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પૂજાની તાલીમ તાત્કાલીક અસરથી રદ કરી દેવામાં આવી છે. પૂજા ખેડકરને મસૂરી એકેડમીમાં પાછા બોલાવવામાં આવ્યા છે. 23મી જુલાઈ સુધીમાં રિપોર્ટ કરવા જણાવ્યું છે. લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (ઉત્તરાખંડ) એ મહારાષ્ટ્રમાંથી પૂજાનો તાલીમ કાર્યક્રમ રદ કર્યો છે. એકેડમીએ મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવને આ અંગેનો પત્ર લખીને જાણ કરી છે.

નાયબ નિયામક એસ. નેવલ દ્વારા મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે IAS-2023 બેચની પૂજા ખેડકરની ટ્રેનિંગ રોકી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગળની જરૂરી કાર્યવાહી માટે તેને તાત્કાલિક એકેડેમીમાં બોલાવવામાં આવે છે. રાજ્ય સરકારે પ્રોબેશનરને તાત્કાલિક મુક્ત કરવા વિનંતી છે. પૂજા ખેડકરને બને એટલી વહેલી તકે એકેડમીમાં પાછા જોડાવવા માટે સલાહ આપવામાં આવી છે.

પોલીસ પૂજાનું મેડિકલ સર્ટિફિકેટ ચેક કરશે

એક અધિકારીએ મંગળવારે કહ્યું કે પુણે પોલીસ પૂજા ખેડકર દ્વારા આપવામાં આવેલા મેડિકલ સર્ટિફિકેટની સત્યતાની તપાસ કરવામાં આવશે. 2023 બેચના અધિકારી ખેડકરે યુપીએસસીને અનેક મેડિકલ સર્ટિફિકેટ આપ્યા હતા. આમાંનું એક સર્ટિફિકેટ વિકલાંગતાનું છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પૂજા ખેડકર ઉપર એવો આરોપ છે કે 34 વર્ષની પૂજા ખેડકરે નોકરી મેળવવા માટે અયોગ્ય ફાયદો ઉઠાવ્યો છે અને તેણે પોતાને વિકલાંગ અને અન્ય પછાત વર્ગની હોવાનું જણાવ્યું હતું. વિકલાંગ વ્યક્તિઓ માટેના મુખ્ય કમિશનરના કાર્યાલયે આ પ્રમાણપત્રોની તપાસ કરવા માટે પુણે પોલીસ અને જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખ્યો છે. પૂજા ખેડકર પર તેમની પોસ્ટિંગ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">