બાંગ્લાદેશ : મોહમ્મદ યુનુસના શપથ ગ્રહણમાં ભારત વતી કોણ રહ્યું હતું હાજર ?

બાંગ્લાદેશમાં ગઈકાલે 8 ઓગસ્ટના રોજ, વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. જેમાં મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા, મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા હતા.

બાંગ્લાદેશ : મોહમ્મદ યુનુસના શપથ ગ્રહણમાં ભારત વતી કોણ રહ્યું હતું હાજર ?
swearing in of Mohammed Yunus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2024 | 5:11 PM

બાંગ્લાદેશમાં વધતીજતી હિંસા વચ્ચે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે, વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. જેમાં નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારના વડા છે. મોહમ્મદ યુનુસે 8 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ભવન ‘બંગભવન’ ખાતે આયોજિત સમારોહમાં બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં ભારતીય હાઈ કમિશનરે ભાગ લીધો હતો.

બાંગ્લાદેશના વિદ્યાર્થીઓએ ગયા મહિને સિવિલ સર્વિસિસમાં અનામતને લઈને વિરોધ કરવાનું શરૂ કર્યું હતું, જે હિંસામાં ફેરવાઈ ગયું હતું. જ્યારે શેખ હસીનાએ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું અને દેશ છોડીને ભારત ભાગી ગયા ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ બની હતી, જેને નિયંત્રિત કરવા માટે વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી.

ભારતીય હાઈ કમિશનર સામેલ હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા, યુનુસને બાંગ્લાદેશમાં સરકાર રચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાનની સાથે 16 વધુ સહયોગીઓએ પણ શપથ લીધા છે. ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં વચગાળાની સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રચાર વિભાગના અધિકારીઓએ આ માહિતી આપી. હસીનાના રાજીનામાના ત્રણ દિવસ બાદ યુનુસે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

16 સભ્યોની સલાહકાર સમિતિની રચના

પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને મોહમ્મદ યુનુસને શપથ લેવડાવ્યા હતા. યુનુસને મદદ કરવા માટે, 16 સભ્યોની સલાહકાર પરિષદની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થી ચળવળના બે અગ્રણી આયોજકો મોહમ્મદ નાહીદ ઇસ્લામ અને આસિફ મેહમૂદનો સમાવેશ થાય છે અને ચાર મહિલાઓ પણ આ કાઉન્સિલમાં જોડાઈ હતી. પ્રથમ વખત 26 વર્ષના બે યુવાનો કેબિનેટમાં સામેલ થયા છે.

યુનુસની મદદ માટે 16 સભ્યોની સલાહકાર પરિષદમાં નાહીદ ઈસ્લામ, આસિફ મહમૂદ, રિઝવાના હસન, ફરીદા અખ્તર, આદિલ-ઉર-રહેમાન ખાન, એએફએમ ખાલિદ હુસૈન, નૂરજહાં બેગમ, શરમીન મુર્શીદ, ફારૂક-એ-આઝમ, સાલેહુદ્દીન અહેમદ, નઝરુલ, હસન આરીફ, એમ સખાવત, સુપ્રદીપ ચકમા, વિધાન રંજન રોય અને તાહીદ હુસૈન, પ્રોફેસર આસિફનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
g clip-path="url(#clip0_868_265)">