VADODARA : MS યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મુદ્દે ABVPએ સેનેટની ચૂંટણીનો વિરોધ કર્યો

આ અંગે ABVPના એક નેતાએ કહ્યું કે MS યુનિવર્સિટીમાં થયેલા ભરતી કૌભાંડ અંગે તપાસ ચાલી રહી છે. તપાસ કમિટી આ અંગે તપાસ કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 7:04 PM

VADODARA : વડોદરાની સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીને લઈ એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું.યુનિવર્સિટીની હેડ ઓફિસમાં વીસી ખુરશી છોડોના નારા લગાવવામાં આવ્યાં.MS યુનિવર્સિટીમાં થયેલા ભરતી કૌભાંડ અંગે ચાલી રહેલી તપાસ પર ABVPએ સવાલો ઉઠાવ્યા.તેને લઈ તપાસ કમિટીનો નિર્ણય ન આવે ત્યાં સુધી ચૂંટણી નહીં યોજવા માગ કરી.રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી હેડ ઑફિસે સેનેટની ચૂંટણીના નોટિફિકેશનની હોળી કરવામાં આવી.યુનિવર્સિટીની હેડ ઓફીસના બંધ દરવાજાને વિદ્યાર્થીઓએ તોડવાનો પ્રયાસ પણ કર્યો.

આ અંગે ABVPના એક નેતાએ કહ્યું કે MS યુનિવર્સિટીમાં થયેલા ભરતી કૌભાંડ અંગે તપાસ ચાલી રહી છે. તપાસ કમિટી આ અંગે તપાસ કરી રહી છે. તેમણે આક્ષેપ લગાવ્યાં કે આ ભરતી કૌભાંડમાં રજીસ્ટ્રાર અને કુલપતિ સંડોવાયેલા છે. આથી તપાસ કમિટીનો નિર્ણય ન આવે ત્યાં સુધી સેનેટની ચૂંટણી ન થવી જોઈએ એવી ABVPની માંગ છે.

ABVPના આ નેતાએ એવો પણ આક્ષેપ કર્યો કે કુલપતિ છેલ્લા 2 મહિનાથી ગાયબ છે. તેમણે કહ્યું વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને અમે અહી આવીએ ત્યારે કુલપતિ મળતા નથી. તેમણે આક્ષેપ કર્યો કે કુલપતિ મુખ્યમંત્રી હોય અને ગૃહમંત્રી હોય એવા પ્રોટોકોલથી અહી આવતા હોય છે અને દેખાતા પણ નથી. તેમણે આક્ષેપ લગાવ્યાં કે જયારે વિદ્યાર્થીઓ આવે ત્યારે તેઓ જમવા જતા રહે છે.

આ પણ વાંચો : 400 ફૂટની ઉંચાઈએથી મહિલાએ લગાવી મોતની છલાંગ,જાણો પછી શું થયું

આ પણ વાંચો : AHMEDABAD : કોરોના મૃત્યુસહાય મેળવવા માટે મદદ કરવા BJP કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે કેમ્પ યોજ્યો

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">