Junagadh: વિષમ વાતાવરણની સીધી અસર કેરીના પાક પર વર્તાઈ, ઉત્પાદનમાં થયો ઘટાડો- Video

સતત બદલાતા વાતાવરણને કારણે જુનાગઢમાં કેરીના પાકને ભારે નુકસાન થયુ છે. ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. આંબા પર મોર તો ઘણો આવ્યો પરંતુ સતત વાતાવરણમાં થતા ફેરફારને કારણે કેરીનો પાક ઓછો આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2024 | 7:10 PM

સૌરાષ્ટ્રની શાન કેસર કેરીના પાકમાં આ વખતે મોટો ઘટાડો નોંધાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.સતત બદલાતા વાતાવરણને લીધે કેરીના પાકનું ઉત્પાદ ઓછુ થયુ છે,વાત છે જૂનાગઢની કે જ્યાં સૌથી વધારે કેરીના બગીચાઓ આવેલા છે અને આ કેરી દેશ વિદેશોમાં પણ એક્સપર્ટ કરવામાં આવતી હોય છે, ત્યારે આ આંબા પર મોરતો આવ્યો પણ વાતાવરણની સીધી અસર કેરીના પાક પર વર્તાઇ

કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જુનાગઢ સહિત સોરઠ પંથકમાં કેરીને બજારોમાં આવતા હજુ વાર લાગશે. ગત વર્ષની સરખામણીમાં કેરીના પાકમાં આ વખતે ઘટાડો નોંધાયો છે.બદલાતા વાતાવરણને લીધે આંબા પરથી મોર ખરી પડવાને લીધે પાકમાં મોટુ નુકસાન આવ્યું અને કેરીના પાકમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.

કેરીના પાકમાં ખેડૂતોને છેલ્લા 5 વર્ષમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે મોર આવવાનો સમય હોય ત્યારે વધારે પડતી ગરમી પડવાને કારણે મોર ખરી પડે છે અને કેરીના પાકમાં ઘટાડો નોંધાય છે. હાલ આંબા પર તો કેરી આવી છે પણ કેરીઓ ખરી પડવાને કારણે આંબાના બગીચા ખેડૂતોને કાઢી નાખવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે પાકના વળતરની માગ કરી રહ્યા છે

Input Credit- Vijaysinh Parmar- Junagadh

આ પણ વાંચો: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા અને કમોસમી વરસાદને લઈને કરી આ આગાહી, વાવાઝોડાને લઈને આપ્યા આ સંકેત- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">