Video : ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન, PM મોદીને વિજયી બનાવવા કરી અપીલ

બનાસકાઠાના કાંકરેજ દેવ દરબારમાં દરબાર સમાજના મહંત બળદેવ નાથની આગેવાનીમાં જાગીદાર સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં મંહતે ક્હ્યું હતુ કે ભાજપ સાથેના મન દુ:ખને ભૂલી PM મોદીને વિજય બનાવવા સમર્થન આપી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2024 | 1:53 PM

લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે. જેને લઈને જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે અનેક પાર્ટીઓ મતદારોને વધુને મતદાન કરવા જણાવી રહી છે. ત્યારે ચૂંટણી પૂર્વે બનાસકાઠા ક્ષત્રિય જાગીદાર સમાજને ભાજપને સમર્થન આપ્યું છે.

તમને જણાવી દઈએ કે બનાસકાઠાના કાંકરેજ દેવ દરબારમાં દરબાર સમાજના મહંત બળદેવ નાથની આગેવાનીમાં જાગીદાર સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં મંહતે ક્હ્યું હતુ કે ભાજપ સાથેના મન દુ:ખને ભૂલી PM મોદીને વિજયી બનાવવા સમર્થન આપો, ક્ષત્રિય સમાજના સમર્થનથી બનાસકાંઠા, પાટણ બેઠક પર ભાજપને ફાયદો થશે.

ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન

ગુજરાતમાં રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિયો ભાજપ અને રુપાલાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે તે બધાની વચ્ચે હવે મતદાન પહેલા બનાસકાઠાંના ક્ષત્રિય જાગીદાર સમાજે ભાજપ સાથે મન દુખ ભૂલીને PM મોદીને વિજય બનાવવા સમર્થન આપ્યું છે.

એક તરફ ક્ષત્રિયોનો રુપાલા મુદ્દે વિરોધ બાદ ભાજપના અન્ય નેતાઓ પણ ક્ષત્રિયોની માફી માંગી ચૂક્યા છે અને પીએમ મોદીને વોટ આપી જીતાડવાની અપીલ કરી ચૂક્યા છે ત્યારે હવે ક્ષત્રિય જાગીદાર સમાજે પણ ભાજપને સમર્થન જાહેર કરી દીધુ છે. દેવદરબારના મંહતે આ દરમિયાન કહ્યું કે તમામ કાંકરેજ તાલુકાના સમાજે સમર્થન આપી પીએમ મોદીને વિજય બનાવવા સમર્થન આપી રહ્યા છે.

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">