ગુજરાતમાં અભિલેખાગારની મોટાભાગની કચેરીઓના રેકોર્ડ ડિજિટાઇઝ કરી દેવાયા, વિધાનસભામાં મંત્રી મુળુ બેરાએ આપી માહિતી

કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય અભિલેખાગારના સંયુક્ત ઉપક્રમે પી.જી ડિપ્લોમા ઇન આર્કાઇવ્ઝ અભ્યાસ વર્ગ શરૂ કરવામાં આવ્યો છે, બંને વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ગુજરાતમાં અભિલેખાગારની મોટાભાગની કચેરીઓના રેકોર્ડ ડિજિટાઇઝ કરી દેવાયા છે.વિધાનસભા સ્તરમાં મંત્રી મુળુ બેરાએ આ અંગેની માહિતી આપી હતી.

ગુજરાતમાં અભિલેખાગારની મોટાભાગની કચેરીઓના રેકોર્ડ ડિજિટાઇઝ કરી દેવાયા, વિધાનસભામાં મંત્રી મુળુ બેરાએ આપી માહિતી
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 29, 2024 | 1:38 PM

કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય અભિલેખાગારના સંયુક્ત ઉપક્રમે પી.જી ડિપ્લોમા ઇન આર્કાઇવ્ઝ અભ્યાસ વર્ગ શરૂ કરવામાં આવ્યો છે, બંને વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ગુજરાતમાં અભિલેખાગારની મોટાભાગની કચેરીઓના રેકોર્ડ ડિજિટાઇઝ કરી દેવાયા છે.વિધાનસભા સ્તરમાં મંત્રી મુળુ બેરાએ આ અંગેની માહિતી આપી હતી.

ગુજરાત રાજ્ય અભિલેખાગાર દ્વારા પી.જી ડિપ્લોમા ઇન આર્કાઇવ્ઝ માટે એમ.ઓ.યુ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુ બેરાએ જણાવ્યું કે, કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી સાથે ગુજરાત રાજ્ય અભિલેખાગાર દ્વારા પી.જી ડિપ્લોમા ઇન આર્કાઇવ્ઝ માટે એમ.ઓ.યુ થયા છે. જેમાં 19 વિદ્યાર્થી તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે. તે પ્રત્યેક વિદ્યાર્થીઓને તાલીમમાં 12 હજાર રુપિયા લેખે સ્ટાઈપન્ડ ચુકવવામાં આવે છે.

મંત્રી મુળુ બેરાએ ઉમેર્યું કે, ગુજરાતમાં અભિલેખાગારની 6 કચેરીઓ આવેલી છે. જે પૈકીની મોટાભાગની કચેરીઓના રેકોર્ડ ડિજીટાઇઝ કરી દેવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિ જાહેર કરી છે, તેમાં સ્કીલ એજ્યુકેશન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ડિજીટલ ઇન્ડિયા અને સ્કીલ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે અભિલેખાગારમાં પી.જી ડિપ્લોમા ઇન આર્કાઇવ્ઝ અભ્યાસ વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. જેના થકી વિદ્યાર્થીઓને ભણતર સાથે રોજગારી પણ પ્રાપ્ત થાય તેવો રાજ્ય સરકારનો ઉદ્દેશ છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો-દ્વારકા : સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના આવી સામે, યુવકોએ બનાવેલો જોખમી વીડિયો થયો વાયરલ

ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સંચાલિત “કૌશલ્ય- ધ સ્કીલ યુનિવર્સિટી”ની સ્થાપના ઓક્ટોબર-2021થી કરવામાં આવી છે. જેમા યુવા પેઢીને રોજગારલક્ષી વ્યવસાયિક તાલીમ અને શિક્ષણ પુરુ પાડવામાં આવશે. જેની સંપૂર્ણ માહિતી ઓનલાઈન મળી શકે એ હેતુથી www.kaushalyaskilluniversity.ac.in નામની વેબસાઈટ અને ખાસ એડ્મીશન પોર્ટલ શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે શરુ કરવામા આવ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">