સુરત: શ્રમિકો માટે ‘મહા’ વ્યવસ્થા, આજે વધુ 10 ટ્રેન રવાના થશે

આખરે સુરતમાં વસતા શ્રમિકોને વતનમાં મોકલવા માટે મોટાપાયે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે કુલ 10 ટ્રેન મારફતે 3 રાજ્યના શ્રમિકોને વતન પરત મોકલાશે. સુરતથી ઉપડનારી કુલ 5 ટ્રેન ઉત્તરપ્રદેશ, 3 ટ્રેન ઓરિસ્સા અને 2 ટ્રેન બિહાર જશે.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર […]

સુરત: શ્રમિકો માટે 'મહા' વ્યવસ્થા, આજે વધુ 10 ટ્રેન રવાના થશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:27 PM

આખરે સુરતમાં વસતા શ્રમિકોને વતનમાં મોકલવા માટે મોટાપાયે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે કુલ 10 ટ્રેન મારફતે 3 રાજ્યના શ્રમિકોને વતન પરત મોકલાશે. સુરતથી ઉપડનારી કુલ 5 ટ્રેન ઉત્તરપ્રદેશ, 3 ટ્રેન ઓરિસ્સા અને 2 ટ્રેન બિહાર જશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઓરિસ્સા જવા માટે સવારે 10 કલાકે, બપોરે 1 અને સાંજે 4 કલાકે ટ્રેન ઉપડશે. જ્યારે ઉત્તરપ્રદેશ જવા માટે બપોરે 2.30 કલાક બાદ તબક્કાવાર ટ્રેન ઉપડશે. ત્યારે બિહારના પટના માટે સાંજે 7 કલાકે અને રાત્રીના 10 કલાકે ટ્રેન ઉપડશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
g clip-path="url(#clip0_868_265)">