ભરૂચ : હિટ એન્ડ રન કાયદાનો ટ્રક ચાલકોએ વિરોધ કરી ચક્કાજામ કર્યા , જુઓ વીડિયો

ભરૂચ : જો ડ્રાઈવર અકસ્માતમાં ભોગ બનનારના મૃત્યુ બાદ ફરાર થઈ જાય અને પોલીસ કે કોર્ટમાં આત્મસમર્પણ ન કરે તો દસ વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે.ભારતીય ન્યાયિક સંહિતા અનુસાર  માનવ શરીર પર હુમલો અને હત્યા સાથે જોડવામાં આવે છે. 

| Updated on: Jan 01, 2024 | 12:47 PM

ભરૂચ : જો ડ્રાઈવર અકસ્માતમાં ભોગ બનનારના મૃત્યુ બાદ ફરાર થઈ જાય અને પોલીસ કે કોર્ટમાં આત્મસમર્પણ ન કરે તો દસ વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે.ભારતીય ન્યાયિક સંહિતા અનુસાર  માનવ શરીર પર હુમલો અને હત્યા સાથે જોડવામાં આવે છે.

ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અનુસાર ઈન્ડિયન જસ્ટિસ કોડ 2023ની જોગવાઈઓને કારણે ડ્રાઈવરોમાં ભય છે. આ કારણે ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ જોખમમાં છે. આ મામલે રાષ્ટ્રપતિને પત્ર મોકલીને હસ્તક્ષેપની અપીલ કરાઈ છે.

દેશની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર નજીક ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી વાહનો થંભાવી દીધા હતા. પોલીસે સ્થળ પર પહોંચી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">