Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli : સિંહણે વધુ એક બાળકીને બનાવી પોતાનો શિકાર, વન વિભાગે આખી રાત મથી માનવભક્ષી સિંહણને પાંજરે પુરી, જુઓ Video

અમરેલી જિલ્લામાં ફરી એક વાર સિંહણે એક બાળકીને પોતાનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે. અમરેલીના જાફરાબાદના એક ગામમાં 7 વર્ષની બાળકીને સિંહણ ખાઇ ગઇ હતી. જે પછી તેના અવશેષો મળી આવ્યા હતા. વન વિભાગે આ ઘટના બાદ આખી રાત જાગીને આખરે આ નરભક્ષી સિંહણને પાંજરામાં પુરી દીધી છે.

Amreli : સિંહણે વધુ એક બાળકીને બનાવી પોતાનો શિકાર, વન વિભાગે આખી રાત મથી માનવભક્ષી સિંહણને પાંજરે પુરી, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2024 | 1:47 PM

અમરેલી જિલ્લામાં ફરી એક વાર સિંહણે એક બાળકીને પોતાનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે. અમરેલીના જાફરાબાદના એક ગામમાં 7 વર્ષની બાળકીને સિંહણ ખાઇ ગઇ હતી. જે પછી તેના અવશેષો મળી આવ્યા હતા. વન વિભાગે આ ઘટના બાદ આખી રાત જાગીને આખરે આ નરભક્ષી સિંહણને પાંજરામાં પુરી દીધી છે.

સિંહણે કર્યો 7 વર્ષની માસુમનો શિકાર

સોમવારના રોજ અમરેલીના જાફરાબાદમાં આવેલા ખાલસા કંથારિયા ગામ નજીક હચમચાવનારી ઘટના બની હતી. અહીં માત્ર 7 વર્ષની માસૂમ બાળકી એક સિંહણનો શિકાર બની હતી. ઘટના કઇક એવી હતી કે ગૂમ થયેલી બાળકીની ભાળ ન મળતા તેની શોધખોળ હાથ ધરાઈ હતી. જો કે બાળકી નહીં પણ તેના અવશેષો મળી આવ્યા હતા. તે સિંહણનો શિકાર બન્યાનું સામે આવ્યું હતું.

Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો
મચ્છરને નથી ગમતી આ ગંધ, આ વસ્તુ ઘરમાં રાખવામાં આવે તો મચ્છર થઇ જશે છુમંતર
Jioનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ ! માત્ર 895માં મળી રહી 336 દિવસની વેલિડિટી
ક્રિકેટનો ભગવાન સચિન તેંડુલકર મંદિરમાં કોની પૂજા કરે છે?
બોલિવુડ અભિનેતા વરુણ ધવનના પરિવારમાં કોણ કોણ છે, જાણો

અમરેલીમાં 15 દિવસમાં સિંહણના માનવ હુમલાની આ બીજી ઘટના

અમરેલીમાં માત્ર 15 જ દિવસમાં હુમલાની આ બીજી ઘટના સામે આવી છે. થોડાં દિવસ પહેલાં જીકાદ્રી ગામે પણ આ જ રીતે હુમલાની ઘટના બની હતી અને એટલે જ બાળકીનો શિકાર થતાં જ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.

આખી રાત જાગી વન વિભાગે સિંહણને પકડી

જો કે આખરે સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કરતા માનવભક્ષીને પાંજરે પૂરતા એક્શનમાં આવેલા વન વિભાગને સફળતા મળી છે. આદમખોર સિંહણને કેદ કરવામાં આવી છે. આખી રાત વન વિભાગે મેગા ઑપરેશન’ હાથ ધર્યું હતુ. અધિકારીઓની વિવિધ ટીમે ભારે જહેમત બાદ સિંહણને કેદ કરી છે. માનવભક્ષી પાંજરે પૂરાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">