બનાસકાંઠાઃ ઉમરકોટ જમીન કૌભાંડ મામલો, અરજદાર ભરત માળીની ધરપકડ

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉમરકોટ જમીન કૌભાંડની તપાસનો ધમધમાટ શરુ થયો છે. અમીરગઢ પોલીસે હવે આ મામલાના અરજદારની ધરપકડ કરી છે. અરજદાર ભરત માળી પણ આ કૌભાંડમાં સંકળાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ. જેને લઈ તેની ધરપકડ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2024 | 3:31 PM

અમીરગઢ તાલુકાના ઉમપરોટમાં જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. અઢી અઢી લાખ રુપિયા પચાસ જેટલા ખેડૂતોના ઉઘરાવી લેવામાં આવ્યા હતા. જેના બદલામાં ખેડૂતોને જમીન નામે કરી આપતા બોગસ દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. આ મામલાની જાણ અમીરગઢ મામલતદારને થતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો:  મહેસાણાઃ HSRP નકલી નંબર પ્લેટ તૈયાર કરવાનું કૌભાંડ! SOG એ મોટા જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપ્યો

આ મામલે મુખ્ય આરોપી કિરણ બાબુભાઈ રણાવાસીયાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તપાસમાં જમીન કૌભાંડમાં અરજદાર ભરત માળીનું નામ સામે આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં રજૂ કરતા આરોપી ભરત માળીને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે. ઉમરકોટ જમીન કૌભાંડ મામલે તપાસ તેજ બની છે અને હજુ કેટલાક આરોપીઓ સામે આવે એવી સંભાવનાઓ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">