PM નરેન્દ્ર મોદી GCMMFના મહાસંમેલનનું ઉદ્ઘાટન કરશે, અમૂલના 5 નવા પ્રોજેક્ટનો થશે પ્રારંભ

આ કાર્યક્રમમાં સવારે 10:30 કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના સહકાર મંત્રી અમિત શાહ હાજરી આપશે. તેઓ ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા સવા લાખ થી વધુ લોકોને સ્ટેડિયમમાં સંબોધન કરશે. વડાપ્રધાનના સંબોધન પહેલા અહીંયા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

PM નરેન્દ્ર મોદી GCMMFના મહાસંમેલનનું ઉદ્ઘાટન કરશે, અમૂલના 5 નવા પ્રોજેક્ટનો થશે પ્રારંભ
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Feb 21, 2024 | 3:01 PM

ગુજરાત કોપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMFના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ફેડરેશન દ્વારા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશાળ સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનમાં અંદાજે સવા લાખ ખેડૂતો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ માટે પૂરજોશમાં તૈયારીઓ થઇ રહી છે.

GCMMFની સુવર્ણ જયંતિની થશે ઉજવણી

ગુરૂવારે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલીની ભવ્ય ઉજવણી થવા જઇ રહી છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલનો ગોલ્ડન જ્યુબિલી સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં સવારે 10:30 કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના સહકાર મંત્રી અમિત શાહ હાજરી આપશે. તેઓ ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા સવા લાખથી વધુ લોકોને સ્ટેડિયમમાં સંબોધન કરશે.

પશુપાલકોના મહાસંમેલનને સંબોધિત કરશે PM મોદી

વડાપ્રધાનના સંબોધન પહેલા અહીંયા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમુલ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રામ્ય વિસ્તારોમાં કરાયેલી કામગીરી સહિતનાનું પ્રદર્શન મેદાનમાં કરવામાં આવશે. આ મહાસંમેલનમાં અંદાજે સવા લાખ ખેડૂતો ઉપસ્થિત રહેશે. જે પૈકી અડધોઅડધ સંખ્યા મહિલાઓની હશે કે જે ગુજરાતના સહકારી ક્ષેત્રની કરોડરજ્જૂ છે. મહાસંમેલનમાં ગુજરાતના દરેક ગામમાંથી ખેડૂત અને પશુપાલકોના પ્રતિનિધિઓ હાજર રહેશે, જે પ્રથમ વખત બનશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

અમૂલના 5 નવા પ્રોજેક્ટનો થશે પ્રારંભ

વડાપ્રધાનના આ કાર્યક્રમને લઈને ફેડરેશન દ્વારા વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવેલી છે. કચ્છની કોયલ ગણાતી લોક ગાયિકા ગીતાબેન રબારી પણ પોતાનું પર્ફોમન્સ આપી લોકોના મનોરંજન પૂરું પાડશે.આગામી 25 વર્ષના નકશો પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં અમૂલના 5 નવા પ્રોજેક્ટનો પ્રારંભ થશે.

આ કાર્યક્રમ અંગે અમુલ ફેડરેશનના એમડી જયન મહેતાએ TV9 સાથે વાત કરતા તેમના લક્ષ્યાંકો વિશે જણાવ્યું હતુ અને આગામી વર્ષોમાં અમૂલ ડેરી કેવી રીતે વિશ્વની નંબર વન બને તે દિશામાં પણ પ્રયત્નો કરવામાં આવશે.સરકાર સાથે સહકાર કદમથી કદમ મિલાવીને કેવી રીતે આગળ આવે તે વિશે પણ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">