Monsoon : લાંબા વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાની થશે રીએન્ટ્રી, 10 જુલાઈથી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે

હવામાન વિભાગના કહેવા પ્રમાણે 11 જૂલાઈ બાદ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉદ્દભવી શકે છે. આ દબાણના કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 9:34 PM

ગુજરાતમાં (Gujarat) ચોમાસાની (Monsoon) ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, પરંતુ ત્યારબાદ વરસાદમાં (Rain) વિરામ જોવા મળ્યો છે. પરંતુ 10 જૂલાઈ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજાની રીએન્ટ્રી થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે 11 જૂલાઈ બાદ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉદ્દભવી શકે છે. આ દબાણના કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 10 જૂલાઈ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના ખુબજ ઓછી થશે, પરંતુ 10 જૂલાઈ બાદ ગુજરાતમાં વરસાદની રિએન્ટ્રી થશે.

ચોમાસાની શરૂઆતમાં વરસાદ (Rain) સારો આવતા ખેડૂતોએ ખેતીની શરૂઆત હતી. પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતો જે ચોમાસા આધારિત ખેતી કરતા હોય છે તેમની ચિંતા વધી છે. જો આગામી દિવસોમાં વરસાદ ન આવે તો ખેડૂતોને નુકશાની જવાની શક્યતા છે.

 

આ પણ વાંચો : Ahmedabad : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ 10 જુલાઈના રોજ અમદાવાદ આવશે, 12 તારીખે જગન્નાથજીની મંગળા આરતીમાં લેશે ભાગ

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">