આ પાકોની ખેતીથી પશુપાલકોને નહીં થાય લીલા ઘાસચારાની અછત, દૂધ ઉત્પાદન ક્ષમતામાં થશે વધારો

લીલા ઘાસચારા તરીકે જુવારની સુધારેલી બોકર જાતનું વાવેતર કરીને ખેડૂતો 200 ક્વિન્ટલ લીલો ચારો અને 6 ક્વિન્ટલ સુધીનું બીજ લઈ શકે છે. ગવાર અને ચણાની ચારાની જાતો અને નેપિયર હાઇબ્રિડ 21 ઘાસની વાવણી ચોમાસાની શરૂઆતમાં કરવાની ભલામણ કરવામાં આવે છે.

આ પાકોની ખેતીથી પશુપાલકોને નહીં થાય લીલા ઘાસચારાની અછત, દૂધ ઉત્પાદન ક્ષમતામાં થશે વધારો
Animal Husbandry
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 1:47 PM

ભારતમાં પશુપાલન (Animal Husbandry) જૂની પરંપરા રહી છે. વધારાની આવક માટે અને તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખેડૂતો (Farmers) પશુપાલનનો આશરો લે છે. એક અંદાજ મુજબ, ખેડૂતો ભારતમાં લગભગ 53 કરોડ પશુઓનું પાલન કરે છે. પરંતુ લીલા ઘાસચારાની ઉપલબ્ધતા તેમની સામે મોટો પડકાર છે.

ઓછી ખેતીલાયક જમીન અને વધતી વસ્તીને કારણે અનાજ, ફળો અને શાકભાજીનો વિસ્તાર વધી રહ્યો છે અને જમીન ઓછી મળી રહી છે. આ સ્થિતિમાં દૂધ ઉત્પાદક પશુઓને લીલો ચારો પૂરો પાડવામાં ખેડૂતોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ બધી સમસ્યાઓને ઉકેલવા માટે, કૃષિ વૈજ્ઞાનિકોની મહેનત હવે ફળ આપી રહી છે. વિસ્તાર અને આબોહવા મુજબ પશુપાલકો માટે લીલા ઘાસચારાની કોઈ અછત ન રહે તે માટે ચોક્કસ ઘાસ વિકસાવવામાં આવ્યા છે. આ BN હાઇબ્રિડ ઘાસથી લઈને શુષ્ક પ્રદેશો માટે બીટી બીટરૂટ જેવી જાતો વિકસાવવામાં આવી છે. તેમની ખેતી કરીને ખેડૂતો તેમના પશુઓને લીલો ચારો ખવડાવે છે અને તેઓ દૂધ ઉત્પાદન ક્ષમતા વધારીને આવક પણ મેળવી રહ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઘાસચારાની ખેતી માટે આ સમય અનુકૂળ છે

ભારતમાં પશુઓને પોષણ પૂરું પાડવા માટે લીલો ચારો ખૂબ મહત્વ ધરાવે છે. આ બે જાતો સિવાય, ખેડૂતો પાસે પશુઓને સંપૂર્ણ પોષણ આપવા માટે કેટલાક અન્ય વિકલ્પો ઉપલબ્ધ છે. ખેડૂતો પશુઓ માટે નેપીયર ઘાસ, ગુવારની શીંગો, ચણા અને મકાઈની વાવણી કરીને પશુઓ માટે લીલો ઘાસચારાની વ્યવસ્થા કરી શકે છે.

કૃષિ વૈજ્ઞાનિકોના મતે, આ સમયે ખેડૂતો પશુધન માટે નેપિયર ઘાસ, ગુવારની શીંગો, ચણા, મકાઈ અને બાજરીની ખેતી કરી શકે છે. સામાન્ય રીતે આ પાક જુલાઈ મહિનામાં વાવેતર કરવામાં આવે છે, પરંતુ જો ખેડૂત ભાઈઓએ હજુ સુધી તેમની ખેતી કરી નથી, તો તેઓ આ સમયે પણ આ પાક ઉગાડી શકે છે.

એક વાવણીથી 3-4 વર્ષ સુધી ઘાસચારાની અછત નહીં રહે

લીલા ઘાસચારા તરીકે જુવારની સુધારેલી બોકર જાતનું વાવેતર કરીને ખેડૂતો 200 ક્વિન્ટલ લીલો ચારો અને 6 ક્વિન્ટલ સુધીનું બીજ લઈ શકે છે. ગવાર અને ચણાની ચારાની જાતો અને નેપિયર હાઇબ્રિડ 21 ઘાસની વાવણી ચોમાસાની શરૂઆતમાં કરવાની ભલામણ કરવામાં આવે છે. આ સાથે પાકને સિંચાઈ વગર પૂરતું પાણી મળશે અને ઉપજ સારી રહેશે.

કૃષિ નિષ્ણાતોનું કહેવું છે કે આ ઘાસચારો પાક માત્ર એક વખત વાવીને ખેડૂતો 3-4 વર્ષ સુધી પશુધન માટે લીલો ચારો મેળવી શકે છે. તમે પ્રથમ વાવણી પછી લગભગ 50-60 દિવસ પછી લણણી શરૂ કરી શકો છો અને લણણી પછી દર 25-30 દિવસ પછી સતત ઉપજ લઈ શકો છો.

આ પણ વાંચો : તમારા ઘર વાવેલા છોડ કે ઝાડ પર અથવા તો ખેતર પર આવા સફેદ ડાઘ જોવા મળે છે ? જાણો આ રોગ વિશે અને કેવી રીતે કરવો તેનો ઇલાજ

આ પણ વાંચો : PMKSY : પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને મળશે 80 ટકા સુધીની સબસિડી, જાણો તમામ વિગત

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">