Crime: મુંબઈમાં 21 કરોડ રૂપિયાનું 7 કિલો યુરેનિયમ જપ્ત, બે વ્યક્તિઓની ધરપકડ

એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) મુંબઈ શહેરના કુર્લા અને માનખુર્દ વિસ્તારમાંથી 7.1 કિલો યુરેનિયમના જથ્થાને જપ્ત કર્યો છે. આ યુરેનિયમની કિંમત 21 કરોડ રૂપિયા છે.

Crime: મુંબઈમાં 21 કરોડ રૂપિયાનું 7 કિલો યુરેનિયમ જપ્ત, બે વ્યક્તિઓની ધરપકડ
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: May 06, 2021 | 7:56 PM

એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) મુંબઈ શહેરના કુર્લા અને માનખુર્દ વિસ્તારમાંથી 7.1 કિલો યુરેનિયમના જથ્થાને જપ્ત કર્યો છે. આ યુરેનિયમની કિંમત 21 કરોડ રૂપિયા છે. જથ્થાની સાથે બે વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે. એટીએસના નાગપડા એકમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં જીગર પંડ્યા (27) અને અબુ તાહિર (31)ની ધરપકડ કરવામાં આવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જપ્ત કરેલા યુરેનિયમનું નિરીક્ષણ ટ્રોમ્બેમાં બીએઆરસી ખાતે કરવામાં આવ્યું હતું, જે માનવ જીવન માટે ખૂબ જ જોખમી હોવાનું બહાર આવ્યું છે. ધરપકડ કરાયેલ બંને વ્યક્તિઓએ કેટલાક સમય પહેલા એર ઈન્ડિયાનું વિમાન ભંગારમાં ખરીદ્યું હતું. જેમાંથી તેઓને રેડિયોએક્ટિવ મટીરીયલ મળ્યું હતું. આ રેડિયો એક્ટિવ મટીરીયલને તેઓએ લેબોરેટરીમાં તપાસ કરાવી હતી. ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી તેઓ આ પદાર્થ વેચવાની ફિરાકમાં હતા.

ફેબ્રુઆરી મહિનામાં આ સંદર્ભે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને માહિતી મળી હતી અને તેમણે પહેલા આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમણે બીજા આરોપીની પણ ધરપકડ કરી. આ યુરેનિયમ એક ગોદામમાં રાખવામાં આવ્યું હતું. આ પદાર્થને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. એટીએસએ આ સંદર્ભે ઊર્જા અધિનિયમ (1962) હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">