આ કન્સ્ટ્રક્શન કંપનીના શેરમાં લાગી અપર સર્કિટ, ભાવ 20 ટકા વધ્યા

આ કન્સ્ટ્રક્શન કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રણી કંપની છે. કંપની સિંચાઈ, ફ્લાયઓવર, હાઈવે વગેરેના નિર્માણ માટે તેની સેવાઓ પૂરી પાડે છે. કંપની કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને બિહારમાં અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

આ કન્સ્ટ્રક્શન કંપનીના શેરમાં લાગી અપર સર્કિટ, ભાવ 20 ટકા વધ્યા
KNR Constructions share price
Follow Us:
| Updated on: Jun 06, 2024 | 4:52 PM

કન્સ્ટ્રક્શન કંપની KNR કન્સ્ટ્રક્શનના શેરના ભાવ આજે 20 ટકાની અપર સર્કિટ પર પહોંચ્યા હતા. આ ઉછાળા બાદ BSEમાં કંપનીના શેરની કિંમત 407.30 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. જે 52 વીક હાઈ છે. છેલ્લા 2 ટ્રેડિંગ દિવસોમાં આ કંપનીના શેરના ભાવમાં 35 ટકાનો વધારો જોવા મળ્યો છે. તો સ્થાનીય રોકાણકારોને 3 અઠવાડિયામાં 58 ટકાથી વધુ વળતર મળ્યું છે.

KNR કન્સ્ટ્રક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રણી કંપની છે. કંપની સિંચાઈ, ફ્લાયઓવર, હાઈવે વગેરેના નિર્માણ માટે તેની સેવાઓ પૂરી પાડે છે. કંપની કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને બિહારમાં અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

આ વર્ષના બજેટમાં રસ્તાઓ પર વધુ ભાર અપાયો છે

આ વર્ષે રજૂ કરાયેલા બજેટમાં રોડ CAPEXમાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જે KNR કન્સ્ટ્રક્શન જેવી કંપનીઓ માટે ઘણી મોટી તકો લઈને આવી છે. તાજેતરમાં કંપનીને રૂ. 1200 કરોડનું કામ મળ્યું છે. હાલમાં કંપની પાસે રૂ. 6505 કરોડનું કામ છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

શેરબજારમાં છેલ્લા 6 મહિના કેવા રહ્યા ?

આ સમયગાળા દરમિયાન કંપનીના શેરના ભાવમાં 42 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જે રોકાણકારો પાસે એક વર્ષથી આ સ્ટોક છે તેમને અત્યાર સુધીમાં 55 ટકાથી વધુ વળતર મળ્યું છે.

પ્રમોટર્સ 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે

કંપનીમાં પ્રમોટરોનો કુલ હિસ્સો 51 ટકાથી વધુ છે. જેમાં કામિદી નરસિમ્હા રેડ્ડી 32.5 ટકા હિસ્સો ધરાવે છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોમાં, HDFC મ્યુચ્યુઅલ ફંડમાં 8.5 ટકા હિસ્સો છે.

નોંધ : આ લેખમાં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ જોખમોને આધીન છે, તેથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ આપતું નથી.

આ પણ વાંચો Golden Crossover Stocks : આ 5 કંપનીના શેરમાં જોવા મળશે તેજી, કેમ કે તેમાં જોવા મળી રહ્યો છે Golden Cross over

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">