6 કરોડથી વધારે કર્મચારીઓ માટે ખુશખબર, EPFO એ વ્યાજ દરમાં કર્યો વધારો, PF જમા રકમ પર મળશે વધારે વ્યાજ

માર્ચ 2023માં EPFOએ નાણાકીય વર્ષ 2022-23માં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. ત્યારબાદ વ્યાજ દર 8.15 ટકા થયો હતો. તે પહેલા નાણાકીય વર્ષ 2021-22માં વ્યાજ દર 8.10 ટકા હતો. માર્ચ 2022 માં, EPFOએ વર્ષ 2021-22 માટે EPF પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકાના ચાર દાયકાના નીચલા સ્તરે કર્યો હતો.

6 કરોડથી વધારે કર્મચારીઓ માટે ખુશખબર, EPFO એ વ્યાજ દરમાં કર્યો વધારો, PF જમા રકમ પર મળશે વધારે વ્યાજ
EPFO
Follow Us:
| Updated on: Feb 11, 2024 | 6:53 PM

કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી પહેલા 6.5 કરોડ કર્મચારીઓને ખુશખબર આપ્યા છે. આ નિર્ણયથી દેશમાં EPF ખાતાધારકોની બચતમાં વધારો થશે. રિટાયરમેન્ટ ફંડ બોડી EPFOએ નાણાકીય વર્ષ 2023-24 માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ થાપણો પર વ્યાજ દર વધારીને 8.25 ટકા કર્યો છે. આ નિર્ણય બાદ વ્યાજ દર 3 વર્ષમાં સૌથી વધારે છે.

સતત બીજા વર્ષે કર્યો વ્યાજ દરમાં વધારો

EPFOની સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની મીટીગ દરમિયાન શનિવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ નિર્ણયની ફાઈલ મંજૂરી માટે નાણા મંત્રાલય પાસે જશે. નાણા મંત્રાલયની મંજૂરી બાદ તેનો અમલ થશે. આ સતત બીજા વર્ષે EPFOના CBTએ વ્યાજદરમાં વધારો કર્યો છે.

નાણાકીય વર્ષ 2021-22માં વ્યાજ દર 8.10 ટકા હતો

માર્ચ 2023માં EPFOએ નાણાકીય વર્ષ 2022-23માં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. ત્યારબાદ વ્યાજ દર 8.15 ટકા થયો હતો. તે પહેલા નાણાકીય વર્ષ 2021-22માં વ્યાજ દર 8.10 ટકા હતો. માર્ચ 2022 માં, EPFOએ વર્ષ 2021-22 માટે EPF પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકાના ચાર દાયકાના નીચલા સ્તરે કર્યો હતો. અગાઉના નાણાકીય વર્ષમાં આ જ વ્યાજ દર 8.5 ટકા હતો.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ પણ વાંચો : બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે સારા સમાચાર, આ બેંકે વ્યાજમાં કર્યો વધારો, જાણો તમને કેટલો ફાયદો થશે

EPF પર 8.25 ટકા વ્યાજ દર આપવાનો નિર્ણય કર્યો

EPFOના છ કરોડથી વધુ ગ્રાહકોને નાણાકીય વર્ષ 2023-24 માટે 8.25 ટકા વ્યાજ દરનો લાભ મળશે. માર્ચ 2021માં CBT દ્વારા 2020-21 માટે EPF પર વ્યાજ દર 8.5 ટકા નક્કી કરવામાં આવ્યો હતો. EPFOના સૂત્રના જણાવ્યા અનુસાર, EPFOની સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) એ શનિવારે તેની મીટીંગમાં વર્ષ 2023-24 માટે EPF પર 8.25 ટકા વ્યાજ દર આપવાનો નિર્ણય કર્યો છે. CBTના નિર્ણય બાદ આગામી નાણાકીય વર્ષ માટે EPF જમા રકમ પર વ્યાજ દર સંમતિ માટે નાણાં મંત્રાલયને ફાઈલ મોકલવામાં આવશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">