હલવા સેરેમની બાદ ‘લોક’ થયા નાણા મંત્રાલયના અધિકારીઓ, હવે બજેટ રજૂ થયા બાદ જ જઈ શકશે ઘરે, જાણો કારણ

હલવા સેરેમની બજેટની અંતિમ તૈયારીઓની શરૂઆત માનવામાં આવે છે. તેથી બજેટના કામ સાથે સંકળાયેલા અધિકારીઓ કડક દેખરેખ હેઠળ રહે છે, જેથી કોઈ માહિતી લીક ન થાય. સાથે જ નાણામંત્રીએ પણ કડક નિયમોનું પાલન કરવું પડે છે.

હલવા સેરેમની બાદ 'લોક' થયા નાણા મંત્રાલયના અધિકારીઓ, હવે બજેટ રજૂ થયા બાદ જ જઈ શકશે ઘરે, જાણો કારણ
Halwa ceremony
Follow Us:
| Updated on: Jul 16, 2024 | 8:33 PM

નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે નાણા મંત્રાલયમાં બજેટ પહેલા પરંપરાગત ‘હલવા સેરેમની’ ઉજવી હતી. તેમાં નાણાં મંત્રાલયના ઘણા અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. નાણામંત્રીએ પોતે મંત્રાલયના અધિકારીઓને હલવો વહેંચ્યો હતો. આ ‘હલવા સેરેમની’ સાથે હવે બજેટની તૈયારીઓ સાથે જોડાયેલા અધિકારીઓને નાણા મંત્રાલયના પરિસરમાં જ ‘લોક’ કરી દેવામાં આવશે.

હલવા સેરેમની બજેટની અંતિમ તૈયારીઓની શરૂઆત માનવામાં આવે છે. તેથી બજેટના કામ સાથે સંકળાયેલા અધિકારીઓ કડક દેખરેખ હેઠળ રહે છે, જેથી કોઈ માહિતી લીક ન થાય. સાથે જ નાણામંત્રીએ પણ કડક નિયમોનું પાલન કરવું પડે છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

હલવા સેરેમની પછી નાણા મંત્રાલયની નોર્થ બ્લોક ઓફિસ બંકરમાં પરિવર્તિત થઈ ગઈ છે. અહીં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને ન તો ફોન પર વાત કરવાની છૂટ છે, ન તો તેઓ ઘરે જઈ શકે છે અને ન તો તેમની પાસે મોબાઈલ ફોન હોય છે. એટલું જ નહીં, કોઈને પણ ઓફિસ પરિસરની બહાર જવાની પરવાનગી નથી.

બજેટની તૈયારીમાં લાગેલા અધિકારીઓ અને કર્મચારીઓ સંસદમાં નાણામંત્રીનું બજેટ ભાષણ પૂરું ન થાય ત્યાં સુધી અહીં જ રહેશે. બજેટ રજૂ થયા બાદ જ તેઓ પોતાના ઘરે જઈ શકશે. ઈમરજન્સીના કિસ્સામાં જ તેમને ઘરે જવાની મંજૂરી આપી શકાય છે, પરંતુ તે માટે પણ ખૂબ કડક દેખરેખ રાખવામાં આવે છે. આ દરમિયાન અધિકારીઓ કે કર્મચારીઓને તેમના ઘરે વાત કરવી હોય તો તે હાઈ સિક્યોરિટી લેન્ડલાઈન દ્વારા જ થાય છે.

બજેટનું પ્રિન્ટીંગ નોર્થ બ્લોકમાં હલવા વિધિથી શરૂ થાય છે. આ સમારોહ બજેટની તૈયારીઓ સાથે સંકળાયેલ ‘અધિકારીઓ અને કર્મચારીઓને દુનિયાથી દૂર રાખવા’ની પ્રક્રિયાના ભાગરૂપે ઉજવવામાં આવે છે. આ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સંસદમાં બજેટ રજૂ ન થાય ત્યાં સુધી નોર્થ બ્લોકના ભોંયરામાં જ રહે છે. એટલે કે હવે આ બધા લોકો 23 જુલાઈ પછી જ અહીંથી બહાર જઈ શકશે.

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">