Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Shivratri 2022: જાણો મહાશિવરાત્રીના ઉપવાસની સાચી વિધિ, ચારેય પહોરની પૂજા કરવાનો આ છે શુભ સમય

Maha Shivratri 2022: શિવ ભક્તો માટે મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભક્તો પોત-પોતાની રીતે ભગવાન ભોલેનાથની પૂજા કરે છે.

Maha Shivratri 2022: જાણો મહાશિવરાત્રીના ઉપવાસની સાચી વિધિ, ચારેય પહોરની પૂજા કરવાનો આ છે શુભ સમય
Maha-Shivratri (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 9:30 PM

Maha Shivratri 2022: શિવરાત્રીનો તહેવાર એ ભગવાન શિવ (Lord Shiv) અને શક્તિના સંગમનું એક સ્વરૂપ છે. હિંદુ ધર્મના પંચાંગ અનુસાર, મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને મહાશિવરાત્રી (Maha Shivratri 2022) ના મહાપર્વ તરીકે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રી વર્ષમાં એકવાર આવે છે અને આ દિવસે ભક્તો ભગવાન ભોલેનાથને ઘણી રીતે પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. આ વખતે મહા શિવરાત્રી 1લી માર્ચ 2022ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવના ભક્તો ખાસ કરીને પૂજા અર્ચના કરીને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. આવો જાણીએ આ દિવસે ભોલેનાથની કેવી રીતે પૂજા કરવી જોઈએ.

મહા શિવરાત્રી વ્રત વિધિ (Maha Shivratri Vrat Vidhi)

તમને જણાવી દઈએ કે શિવરાત્રિ વ્રતના એક દિવસ પહેલા ત્રયોદશીના દિવસે ભક્તોએ ડુંગળી વગરનું ભોજન લેવું જોઈએ. જ્યારે શિવરાત્રિના દિવસે સવારે સ્નાન કર્યા બાદ આ ભગવાન ભોલેનાથની સામે પૂર્ણ ભક્તિભાવથી વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. સંકલ્પ દરમિયાન, ભક્તો ઉપવાસની અવધિ પૂર્ણ કરવા માટે ભગવાન શિવના આશીર્વાદ લે છે.

શિવરાત્રિના દિવસે સવારે સ્નાન કર્યા બાદ પૂજા કરવા માટે મંદિરમાં જવું જોઈએ. શિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા ખાસ કરીને રાત્રે કરવી જોઈએ. આખો દિવસ-રાત ઉપવાસ કર્યા પછી બીજા દિવસે સૂર્યોદય પછી સ્નાન કરવાથી ઉપવાસ તૂટી જાય છે. વાસ્તવિક માન્યતા છે કે ચતુર્દશી તિથિ પર શિવ પૂજા અને પારણા કરવામાં આવે છે.

નિવૃત્તિ છતાં વિરાટ, રોહિત અને જાડેજાને ગ્રેડ A+ માં કેમ સ્થાન મળ્યું?
ભારતીય ક્રિકેટના 'બડે મિયાં-છોટે મિયાં' બંનેને મળી ખુશખબર
10 રૂપિયાની આ વસ્તુ વાસ્તુના બધા દોષ દૂર કરશે,પૈસા આકર્ષિત થશે!
લાલ કે કાળા..ગરમીમાં કયા રંગના માટલાનું પાણી રહે છે વધારે ઠંડુ?
હવે જાણી જ લો કે, દિવસમાં કેટલી છાશ પીવી જોઈએ?
એક એપિસોડ માટે 7 લાખ રૂપિયાનો ચાર્જ લે છે,આ કોમેડિયન

ચાર પહોરની પૂજા:

મહાશિવરાત્રિની રાત્રે એક કે ચાર વખત અલગ-અલગ રીતે પૂજા કરવામાં આવે છે. ચાર વખત શિવની પૂજા કરવા માટે ચાર પહોર (પ્રહર) મેળવવા માટે આખી રાતના સમયગાળાને ચારમાં વહેંચી શકાય છે. આ દિવસે દરેક પ્રહરની પૂજા કરવાની અલગ-અલગ પદ્ધતિ હોય છે. જો કે આ દિવસે રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે. જાણો ચાર પ્રહરની પૂજાનો સમય

પ્રથમ ચરણ- 1 માર્ચે સાંજે 6.21 થી રાત્રે 9.27 સુધી

બીજુ ચરણ- 1 માર્ચે રાત્રે 9.27 થી રાત્રે 12.33 સુધી

ત્રીજુ ચરણ – 2 માર્ચે સવારે 12.33થી 3.39 સુધી

ચોથું ચરણ- 2 માર્ચે સવારે 3.39થી સવારે 3.45 સુધી

આ વર્ષે મહાશિવરાત્રીનો શુભ દિવસ 1 માર્ચ મંગળવારના રોજ સવારે 3.16 કલાકથી શરૂ થશે. ચતુર્દશી તિથિ 2 માર્ચ, બુધવારે સવારે 10 વાગ્યે સમાપ્ત થશે. મહાશિવરાત્રિની પૂજા ચાર ચરણમાં થાય છે. ચાર તબક્કામાં પૂજા માટે શુભ મુહૂર્ત છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Bhakti: તમારી દરેક સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે સુંદરકાંડ ! જાણો સુંદરકાંડના પાઠ કરવાના ફાયદા

આ પણ વાંચો: Junagadh: શિવરાત્રી મેળોને માત્ર બે દિવસ બાકી, તડામાર તૈયારીઓ, સાધુ સંતોનો પ્રવાહ શરૂ થયો

અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો
અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો
અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા - Video
અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા - Video
વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ
વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
g clip-path="url(#clip0_868_265)">