Maha Shivratri 2022: જાણો મહાશિવરાત્રીના ઉપવાસની સાચી વિધિ, ચારેય પહોરની પૂજા કરવાનો આ છે શુભ સમય

Maha Shivratri 2022: શિવ ભક્તો માટે મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભક્તો પોત-પોતાની રીતે ભગવાન ભોલેનાથની પૂજા કરે છે.

Maha Shivratri 2022: જાણો મહાશિવરાત્રીના ઉપવાસની સાચી વિધિ, ચારેય પહોરની પૂજા કરવાનો આ છે શુભ સમય
Maha-Shivratri (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 9:30 PM

Maha Shivratri 2022: શિવરાત્રીનો તહેવાર એ ભગવાન શિવ (Lord Shiv) અને શક્તિના સંગમનું એક સ્વરૂપ છે. હિંદુ ધર્મના પંચાંગ અનુસાર, મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને મહાશિવરાત્રી (Maha Shivratri 2022) ના મહાપર્વ તરીકે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રી વર્ષમાં એકવાર આવે છે અને આ દિવસે ભક્તો ભગવાન ભોલેનાથને ઘણી રીતે પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. આ વખતે મહા શિવરાત્રી 1લી માર્ચ 2022ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવના ભક્તો ખાસ કરીને પૂજા અર્ચના કરીને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. આવો જાણીએ આ દિવસે ભોલેનાથની કેવી રીતે પૂજા કરવી જોઈએ.

મહા શિવરાત્રી વ્રત વિધિ (Maha Shivratri Vrat Vidhi)

તમને જણાવી દઈએ કે શિવરાત્રિ વ્રતના એક દિવસ પહેલા ત્રયોદશીના દિવસે ભક્તોએ ડુંગળી વગરનું ભોજન લેવું જોઈએ. જ્યારે શિવરાત્રિના દિવસે સવારે સ્નાન કર્યા બાદ આ ભગવાન ભોલેનાથની સામે પૂર્ણ ભક્તિભાવથી વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. સંકલ્પ દરમિયાન, ભક્તો ઉપવાસની અવધિ પૂર્ણ કરવા માટે ભગવાન શિવના આશીર્વાદ લે છે.

શિવરાત્રિના દિવસે સવારે સ્નાન કર્યા બાદ પૂજા કરવા માટે મંદિરમાં જવું જોઈએ. શિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા ખાસ કરીને રાત્રે કરવી જોઈએ. આખો દિવસ-રાત ઉપવાસ કર્યા પછી બીજા દિવસે સૂર્યોદય પછી સ્નાન કરવાથી ઉપવાસ તૂટી જાય છે. વાસ્તવિક માન્યતા છે કે ચતુર્દશી તિથિ પર શિવ પૂજા અને પારણા કરવામાં આવે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ચાર પહોરની પૂજા:

મહાશિવરાત્રિની રાત્રે એક કે ચાર વખત અલગ-અલગ રીતે પૂજા કરવામાં આવે છે. ચાર વખત શિવની પૂજા કરવા માટે ચાર પહોર (પ્રહર) મેળવવા માટે આખી રાતના સમયગાળાને ચારમાં વહેંચી શકાય છે. આ દિવસે દરેક પ્રહરની પૂજા કરવાની અલગ-અલગ પદ્ધતિ હોય છે. જો કે આ દિવસે રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે. જાણો ચાર પ્રહરની પૂજાનો સમય

પ્રથમ ચરણ- 1 માર્ચે સાંજે 6.21 થી રાત્રે 9.27 સુધી

બીજુ ચરણ- 1 માર્ચે રાત્રે 9.27 થી રાત્રે 12.33 સુધી

ત્રીજુ ચરણ – 2 માર્ચે સવારે 12.33થી 3.39 સુધી

ચોથું ચરણ- 2 માર્ચે સવારે 3.39થી સવારે 3.45 સુધી

આ વર્ષે મહાશિવરાત્રીનો શુભ દિવસ 1 માર્ચ મંગળવારના રોજ સવારે 3.16 કલાકથી શરૂ થશે. ચતુર્દશી તિથિ 2 માર્ચ, બુધવારે સવારે 10 વાગ્યે સમાપ્ત થશે. મહાશિવરાત્રિની પૂજા ચાર ચરણમાં થાય છે. ચાર તબક્કામાં પૂજા માટે શુભ મુહૂર્ત છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Bhakti: તમારી દરેક સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે સુંદરકાંડ ! જાણો સુંદરકાંડના પાઠ કરવાના ફાયદા

આ પણ વાંચો: Junagadh: શિવરાત્રી મેળોને માત્ર બે દિવસ બાકી, તડામાર તૈયારીઓ, સાધુ સંતોનો પ્રવાહ શરૂ થયો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">